________________
પંચત્ત્વનું માપ્ય અમે ‘“બામસુત્તનિ’’માં સંપાદીત કર્યું છે.
(૫) ગોપ અને વિન્ડ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માળ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રબીદ્ર સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીજ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીથ-વૈશા-નિતત્ત્વ એ ત્રણેની પૂર્ત્તિ આપી છે. જેમાં વશા અને નીતત્ત્વ એ બંને ઉપ૨વૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
* વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિર્યુક્તિઃ “
क्रम नियुक्ति
૧. | બાવા-નિર્યુક્તિ
२. सूत्रकृत-निर्युक्ति
રૂ. |વૃહત્ત્વ-નિવૃત્તિ * વ્યવહાર-નિવૃત્તિ * ५. दशाश्रुत० - नियुक्ति
૪.
श्लोकप्रमाण क्रम
४५०
२६५
[4]
-
१८०
Jain Education International
निर्युक्ति
६. आवश्यक - नियुक्ति
७. ओघनियुक्ति
८. पिण्डनियुक्ति
९. दशवैकालिक नियुक्ति
१०. उत्तराध्ययन-निर्युक्ति
નોંધ :
(૧) અહીં આપેલ શ્લો પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. ૩૨ અક્ષરનો એક શ્લોક’' એ પ્રમાણથી નોંધાયેલ શ્નો પ્રમાળ છે.
श्लोकप्रमाण
२५००
१३५५
८३५
५००
७००
(૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિયુક્ત્તિ હાલ ભાગ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિવાર મહત્તિ એ માધ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે.
(૩) એપ અને વિન્ડનિર્યુક્તિ સ્વતંત્ર મૂત્તમ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન આમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.)
(૪) બાકીની છ નિર્યુક્તિમાંથી દશાશ્રુતન્ય નિયુક્તિ ઉ૫૨ વૃળિ અને અન્ય પાંચ નિર્યુક્તિ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિયુત્તિ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે.
(૫) નિર્યુવિજ્ઞકર્તા તરીકે મદ્રવાહુવાળી નો ઉલ્લેખ જ જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org