________________
[4]
પંકજ્યનું ભાષ્ય અમે કામસુત્તળમાં સંપાદીત કર્યું છે. (૫) મોઘ અને uિg એ બંને નિવૃત્તિ વિકલ્પ છે. જે હાલ મૂળમૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે
બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માધ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (ક) ચાર પ્રકી સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ
થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીજ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીથ-શા-નિતા એ ત્રણેની પૂ આપી છે. જેમાં દશા અને નીતા એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા રદેશની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
( વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિવાઃ
)
क्रम निर्यक्ति श्लोकप्रमाण | क्रम | नियुक्ति श्लोकप्रमाण છે. સવાર-નિવૃત્તિ | ૪૧૦ | | કાવય-નિવૃત્તિ | ૨૧૦૦ ૨. સૂત્રવૃત્ત-નિવૃત્તિ | ર૬૬ | ૭ | મોનિવૃત્તિ | ૨૧૬ बृहत्कल्प-नियुक्ति -
८.| पिण्डनियुक्ति
८३५ व्यवहार-नियुक्ति * ___९. दशवैकालिक-नियुक्ति ५०० | |દશાશ્રુત-નિવૃત્તિ | ૧૮૦ | ૧૦. ઉત્તરાધ્યયન-નિવૃત્તિ | ૭૦૦
નોંધ:(૧) અહીં આપેલ જ્ઞોવા પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. “૩ર અક્ષરનો એક શ્લોક'
એ પ્રમાણથી નોંધાયેલ શ્લોક પ્રમાણ છે. (૨) * વૃદજીરૂ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવૃત્તિ હાલ ભાષ્ય માં ભળી ગઈ છે.
જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિવાર મહર્ષિ એ માર્ગ ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું
જોવા મળેલ છે. (૩) કોય અને વિષ્ણનિવિના સ્વતંત્ર મૂડમ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું
સ્વતંત્ર સંપાદન કામ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.). (૪) બાકીની છ નિવામાંથી ટ્રાકૃતબ્ધ નિત્તિ ઉપર પૂર્ણ અને અન્ય પાંચ
નિર્યુક્તિ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ
નિજિત સ્પષ્ટ અલગ જોઈ શકાય છે. (૫) નિવૃત્તિકર્તા તરીકે મદ્રવાદસ્વામી નો ઉલ્લેખ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org