Book Title: Agam 26 Mahapratyakhyana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ગાથા-પ૫ થી ૫૨
૯૪
મહાપત્યાખ્યાનપકીર્ણકસૂત્ર અનુવાદ
તૃપ્ત ન થાય, તેમ આ જીવ કામમોગથી તૃપ્ત થતો નથી... દ્રવ્યથી તૃપ્ત થતો નથી... ભોજનવિધિથી તૃપ્ત ન થાય.
[પ૮,૫૯] વડવાનલ સમાન, દુષ્કાર એવા અપરિમિત ગંધ-માલ્ય વડે કે મુખ એવો આ જીવ અતીત કે અનાગત કાળમાં શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વડે તૃપ્ત થયો નથી કે થશે નહીં.
[૬૦] દેવકર-ઉત્તરકુરમાં થયેલ કલાવૃક્ષોથી કે મનુષ્ય-વિધાધર-દેવાના ઉપપાતથી આ જીવ તૃપ્ત થયો નથી.
[૬૧ ખાવા અને પીવા વડે આ આત્મા બચાવાતો નથી, જો દુર્ગતિમાં ન જાય તો નિશે બચાવાયેલો કહેવાય છે.
[૬૨ થી ૬૪] દેવેન્દ્ર અને ચકવર્તીપણાના રાજ્યો અને ઉત્તમ ભોગો અનંતીવાર પામ્યો... દુધ, દહીં, ઈરસ સમાન સ્વાદુ મોટા સમુદ્રોમાં હું ઘણીવાર ઉપન્યો... મનવચન-કાયાથી કામ રતિ વિષયસુખ ઘણાં અનુભવ્યા પણ તે એકેમાં તૃપ્તિ ન થઈ.
૬િ૫ જે કોઈ પ્રાર્થના મેં રાગ-દ્વેષને વશ થઈ પ્રતિબંધે કરી ઘણાં પ્રકારે કરી હોય તેને હું વિંદુ છું - ગુર સાક્ષીએ ગણું છું.
[૬૬] મોહજાલ હણીને, આઠ કર્મની સાંકળને છેદીને અને જન્મ-મરણરૂપી અરહને ભાંગીને તું સંસારી મૂકાઈશ.
[૬] પાંચ મહાવ્રતને ત્રિવિધ ગિવિધે આરોપીને અને મન-વચન-કાય ગુપ્તિવાલો સાવધાન થઈને મરણને આદરે.
૬૮ થી ૦] ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, હેપને તજીને પમત એવો હું... કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરસ્પરિવાદને પરિવર્જનો ગુપ્ત એવો હું... પંચેન્દ્રિય સંવરણ, પાંચ કામગુણને રુંધીને, અતિ આશાતનાથી બીતો હું પાંચ મહાવત રહ્યું છે.
[9૧ થી ૩] કૃણ-નીલ-કાપોત લેશ્યા, આd-રૌદ્ર ધ્યાનને વર્જતો એવો ગુપ્ત... તેજો-પદા-શુક્લ લેશ્યા, ધર્મ-શુક્લધ્યાનથી ઉપસંપન્ન અને યુક્ત... મનથી ન્મનસત્યપણે, વચન સત્યપણે, કરણસત્યચી - હું પાંચ મહાવત રક્ષ છું.
[૪ થી ૩૬] સાત ભયથી મુક્ત, ચાર કષાય રોકીને, આઠ મદસ્થાન છોડીને... ગુપ્તિ, સમિતિ, ભાવના અને જ્ઞાનદર્શનથી સંપન્ન અને યુક્ત થઈને... એ રીતે ત્રણ દંડથી વિરત, ત્રિકરણ શુદ્ધ, ગણશલ્યહીન, ત્રિવિધ પમ હું પાંચ મહાવત રહ્યું છે.
[ee] સર્વ સંગને જાણું છું, ત્રણ શલ્યને ઉદ્ધરીને, ગુપ્તિ અને સમિતિ મને પ્રાણ અને શરણ હો.
| [૮,૩૯] જ્યારે ચક્રવાલ ક્ષોભે ત્યારે સમુદ્રમાં રનથી ભરેલ વહાણનું કૃતકરણ બુદ્ધિ સંપન્ન નિયમિકો રક્ષણ કરે, તેમ ગુણ-રનથી ભરેલ, પરીષહ ઉર્મીથી ક્ષોભિત, ત૫ રૂપી વહામ, ઉપદેશ રૂપ આલંબનવાળા ધીરપુરૂષો આરાધે છે.
[૮૦ થી શું જો તે સુપરપો આત્માથી વ્રતના ભાસ્વાળા, નિરપેક્ષ શરીરી, પર્વતની ગુફામાં રહી પોતાના અનિ સાધે છે. તથા ગિરિકંદરા, કરાડ, વિષમ સ્થાન, દુર્ગમાં ધૃતિ વડે અતિ બદ્ધ પોતાના અને સાધે છે. તો પછી સાધુને સહાય વડે
અન્યોન્ય સંગ્રહ બળથી પરલોક માટે પોતાનો અર્થ કેમ ન સાધી શકે ?
| [૮] અલા મગ, મધુર, કાનને ગમતું જિનવચન સાંભળી જીવ સાધુમણે પોતાનો અર્થ સાધવા સમર્થ થઈ શકે.
[૮] ધીપુરુષ પ્રજ્ઞd, સપુરુષ સેવિત, પરમઘોર અથને શિલાતલે રહેલા પુરુષ પોતાનો અર્થ સાથે છે.
[૮૫જેણે પહેલાં આત્માનો નિગ્રહ કર્યો નથી, તેને ઈન્દ્રિયો પીડા આપે છે. પરીષહ ન સહેવાથી મૃત્યકાળે સુખ તજતા તે ડરે છે.
[૬] પૂર્વે સંયમયોગ પાળ્યો હોય, મરણકાળે સમાધિ ઈચ્છતો, વિષમ સુખથી આત્માને તિવારી, પરીષહસતા થાય.
[૮] પર્વે સંયમયોગ આરાધેલ, નિયાણારહિત, મતિપૂર્વક વિચારીને, કષાયને ટાળીને, સજ્જ થઈ મરણ અંગીકાર કરે.
[૮] જે જીવોએ સમ્યક્ પ્રકારે તપ કર્યો હોય તે જીવો પોતાના આકરા પાપ કર્મોને બાળવા સમર્થ થાય છે.
[૮] એક પંડિતમરણને આદરીને તે અસંભ્રાત સુપુરુષ જદીથી અનંત મરણનો અંત કરશે.
[, તે કેવું પંડિતમરણ છે? તેનાં કેવા આલંબનો કહ્યા છે? તે જાણીને આચાર્યો કોને પ્રશંસે ? પાદોપગમ અનશન, ધ્યાન, ભાવના આલંબન છે, તે જાણીને પંડિત મરણ પ્રશંસે.
[૬૩] ઈન્દ્રિયની સુખશાતામાં આકુળ, ઘોર પરિસહ સહેવા પરવશ થઈ ગયેલ, સંયમ ન પાળેલ કાયર આરાધના કાળે મુંઝાય.
[૬૪] લજા, ગારવ, બહુશ્રુતમદ વડે જેઓ પોતાનું દુશ»િ ગુરુને કહેતા નથી, તેઓ આરાધક થતાં તર્યા.
[૫] દુકર ક્રિયાકાક સુઝે, માગને જાણે, કીર્તિ પામે, પાપ છુપાવ્યા વિના નિંદે, તેથી આરાધના શ્રેયકારી છે.
[૬૬] તૃણ સંથારો કે પ્રાસક ભૂમિ વિશુદ્ધિનું કારણ નથી. પણ આત્મા વિશુદ્ધ હોય તે જ ખરો સંથારો છે.
[૯] જિનવયન અનુગત, ધ્યાન-યોગમાં લીન મારી મતિ થાઓ. જેથી તે દેશકાળે અમૂઢ સંજ્ઞા દેહનો ત્યાગ કરે.
| [૮] જિનવચન રહિત ને અનુપયુક્ત જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈન્દ્રિય ચોરો તેના તપ-સંયમનો નાશ કરે છે.
| [૯] જિનવચનને અનુસરતી મતિવાળો પુરુષ જે વેળા સંવરમાં પ્રવિષ્ટ હોય, ત્યારે વાયરા સહિત અગ્નિની માફક મૂળ અને ડાળખાં સહિત કમને બાળી મૂકે છે.
[૧૦૦] જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડને બાળે છે, તેમ પુરુષાકાર સહિત માણસ જ્ઞાન વડે કર્મનો ક્ષય કરે છે..
[૧૦૧] અજ્ઞાની ઘણાં કરોડો વર્ષે જે કર્મો ખપાવે છે, તે કર્મને ત્રણ ગુદ્ધિગુપ્ત