Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
૧૦૦ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
ગ્રહ અઠ્યાસી હોય છે. તેમાં નવ ગ્રહોની ગણતરી મહાગ્રહમાં થાય છે. સોમિલ બ્રહ્મર્ષિ તપના પ્રભાવે ઋદ્ધિશાળી મહાગ્રહ દેવ થયા છે.
શુકમહાગ્રહ દેવનું ભવિષ્ય :| २५ सुक्के णं भंते ! महग्गहे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणं अंतं काहिइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે શુક્રમહાગ્રહ દેવ આયુક્ષય, ભવ ક્ષય અને સ્થિતિનો ક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે શક્રમહાગ્રહ દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણા કરીને સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :| २६ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
-ત્તિ મા ભાવાર્થ - હે જંબૂ! આ પ્રમાણે મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાવર્ગના ત્રીજા અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે.
તે વર્ગ-૩ અધ્ય-૩ સંપૂર્ણ છે
Loading... Page Navigation 1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127