Book Title: Agam 19 Nirayavaliyanam Uvangsutt 08 Moolam
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra - ૨ ૪. નોંધઃ ૬ ઃ www.kobatirth.org [8] - પરિસિક-નિયંસળું ઃ - Acharya Shri Kailassagarsuri Gyanmandir पढमं परिसिद्धं "विसयाणुक्कमी" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-મ યુત્ વિશવ જોશ' જોવું. बीयं परिसिहं "विसिद्ध सद्दाणुक्कमो " આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જેતે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “જક્-આમ વિત્તિનૢ સજાસ'' જોવું. तइयं परिसिद्धं "विसेस नामाणुक्कमो " ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે શોપમ, સોમિન, ..વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ‘“જ ્-આમ વિશેસ નામ જો” જોવું. चउत्थं परिसिहं - "गाहाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને અ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ૪-જ્ઞાન મહાગુજમાં” જોવું. पंचमं परिसिद्धं "सुत्ताणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ઍ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે. O -t -* O સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો એક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પનત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્વારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર વૃનત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, – યુ ો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશાહ-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નીવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે માનસીહ ની વૃત્તિનથી. સાયસંધ ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22