________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
૨
૪.
નોંધઃ
૬ ઃ
www.kobatirth.org
[8]
- પરિસિક-નિયંસળું ઃ
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पढमं परिसिद्धं
"विसयाणुक्कमी"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-મ યુત્ વિશવ જોશ' જોવું.
बीयं परिसिहं "विसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જેતે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “જક્-આમ વિત્તિનૢ સજાસ'' જોવું.
तइयं परिसिद्धं "विसेस नामाणुक्कमो "
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે શોપમ, સોમિન, ..વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ‘“જ ્-આમ વિશેસ નામ જો” જોવું. चउत्थं परिसिहं - "गाहाणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને અ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ૪-જ્ઞાન મહાગુજમાં” જોવું.
पंचमं परिसिद्धं "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ઍ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
O
-t
-*
O
સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો એક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પનત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્વારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર વૃનત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, – યુ ો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશાહ-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નીવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે માનસીહ ની વૃત્તિનથી. સાયસંધ ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only