________________
૨/૧/૧૭
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
અંગો ભણયા. ઘણાં ઉપવાસ, છ, અક્રમાદિ તપો વિધાનથી આત્માને ભાવતા, ઘણાં વર્ષનો ગ્રામપયિ પાળીને, માસિકી સંલેખના વડે આત્માને આરાધી, અનશન વડે ૬ ભકતોનો છેદીને આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી, સૌધર્મો દેવ થયા.
તે દેવલોકથી આયુ-ભd-સ્થિતિનો ક્ષય થતાં અનંતર ચ્યવીને મનુષ્ય ગતિ પામીને, બોધ પામીને તતારૂપ સ્થવિરો પાસે મંs eઈ રાવતુ દીક્ષા લેશે.. ત્યાં ઘણાં વર્ષો ગ્રામશ્ય પાળીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી રાનકુમાર કો દેવ થશે. ત્યાંથી મનુષ્યન્યાંથી બ્રહ્મલોકે, ત્યાંથી મનુષ્યમહામુકે, ત્યાંથી મનુષ્ય-આનત કહ્યું, ત્યાંથી મનુષ્ય - આરણ કહ્યું, ત્યાંથી મનુષ્ય-સવથિસિદ્ધ, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રે યાવત્ ઋદ્ધિમત કુળ ઉત્પન્ન થઈ, ઢપતિજ્ઞની જેમ મોક્ષે જશે.
હે જંબૂ ભગવંત મહાવીરે યાવત સુખવિપાકના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
• વિવેચન-39 :
મળીe - સર્વઋતુક યુપ-કુળથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન, પ્રાસાદીય દિ. તારિસગંસિ વાસમવયંસિ-રાજલોક ઉચિત વાસગૃહ. નET નાયાધમ્મકહાના પહેલા અધ્યયન મુજબ. માત્ર અકાલ મેઘનો દોહદ ન કહેવો. સુવહુલુમાર - ૩૨ કળામાં પંડિત થયો, તેના નવ સુપ્ત અંગો જાગૃત થયા - X - X • અઢાર દેશીભાષા વિશારદ, ભોગ સમર્થ સાહસિક, વિકાસયારી થયો. - x - ભવન-એક ભવના કરાવ્યું. પ્રાસાદ એટલે પોતાના લંબાઈ કરતા બમણી ઉંચાઈ હોય, ભવન-લંબાઈ અપેક્ષાએ પાદોન ઉંચુ હોય. પ્રાસાદ, પત્નીઓ માટે અને ભવન કુમાર માટે જાણવું.
TI NEાત - ભગવતીમાં કહેલ મહાબલ કથન મુજબ કહેવું. માત્ર ત્યાં કમલશ્રી આદિ છે, અહીં પુષચૂલાદિ કન્યાઓ કહેવી. પંડ્રો યામો - ૫૦૦ કોટી રૂ૫ ઈત્યાદિ દાન. તેમાં સુબાહુકુમાર પ્રત્યેક માયનેિ એક-એક હિરણ્યકોડી આદિ આપે છે. * * * * * * * વાસવ - બગીશ ભક્તિ નિબદ્ધ અથવા બગીશ પાત્ર નિબદ્ધ. ગવાતા, લાલિત કરાતા માનુષી કામભોગને અનુભવતો વિચરે છે. વસૂforણ - ઉવવાઈ સૂત્રમાં કોણિક રાજા ભગવંતને વાંદવાને નીકળ્યો, તેવું વર્ણન અહીં જાણવું.
મુવાદ ન નમતિ - ભગવતી સૂત્રમાં વર્ણિત જમાલિ-ભગવંતને વાંદવાને સ્થ વડે નીકળ્યો તેમ સુબાહુ પણ નીકળ્યો. યાવત્ શબ્દથી - ભગવંત મહાવીરના છત્રાતિછત્ર, પતાકાતિપતાકા, વિધાચારણ, શૃંભક દેવોનું ચડવું-ઉતરવું જોઈને રથથી, નીચે ઉતર્યો, એમ જાણવું.
- હલ્ક - અતીહર્ષિત. સટ્ટાપ યાવત્ શબ્દથી-ઉઠીને ભગવંતને વંદન-નમના કર્યુંકરીને - ભગવત્ નિર્ણવ્ય પ્રવચનની શ્રધા અને પ્રતીતિ કરું છું. - x • ઈત્યાદિ • x + x - = યાવત શબ્દથી ગૌતમગોત્રીય અણગાર ઈત્યાદિ જાણવું.
- ઈષ્ટ, ફાર્વ - ઈષ્ટ સ્વરૂપ. સંત - કમનીય, વતd - કમનીય સ્વરૂપ. શોભન અને શોભન સ્વભાવ, આમ હોવા છતાં કોઈ કમના દોષતી બીજાને પ્રીતિ ઉપજાવી શકતા નથી, તેથી કહે છે - fપ્રય એટલે પ્રેમ ઉત્પાદક, પિયરૂપ-પ્રીતિકારિ સ્વરૂપ. આવું લોકરૂઢિથી પણ થાય, તેથી કહે છે, મનોરા - અંતઃસંવેદનથી શોભનપણે જાણે છે. આવું એકદા પણ થાય, તેથી કહે છે, મUTTA - મનથી પુનઃ પુનઃ સ્મરણ કરવો ગમે તે. આ વાતનો વિસ્તાર કરતા કહ્યું, સન - અરૌદ્ર, સુભગ-વલ્લભ, પિયદંસણ-પેમજનક આકાર. સુરૂપ-શોભન આકાર.
ઉકત બધું એક જન અપેક્ષાએ પણ થાય, તેથી કહે છે - ઘણાં લોકોને પણ ઈટાદિ હતો. આવું સામાન્ય લોકોને આશ્રીને પણ હોય, તેથી કહે છે - સાધુજનને પણ ઈષ્ટ આદિ હતો. - X - X -
દિUTIFદ્ધિ - કયા હેતુથી ઉપાર્જિત, પત્ત - પ્રાપ્ત, ઉપાર્જિત કરીને પ્રાપ્તિને પામ્યો, મનસમન્ના - પ્રાપ્ત થયા પછી કયા હેતુથી ભોગ્યતાને પામ્યો. પૂર્વભવે કોણ હતો ? યાવત્ શબ્દથી નામ શું હતું ?, ગોત્ર શું હતું ? કયા ગામ કે સંનિવેશનો હતો ?, શું દઈને કે ભોગવીને કે આચરીને, કેવા તથારૂપ શ્રમણાદિ પાસે એક પણ આર્ય સુવચન સાંભળી કે અવધારીને સુબાહુએ આવી ઋદ્ધિ આદિ પ્રાપ્ત કરી ?
ના સંપન્ન ચાવતું શબ્દથી-કુળસંપન્ન, બળસંપ, વિનય-જ્ઞાન-દર્શનચાસ્ત્રિલજ્જા-લાઘવ સંપન્ન ઈત્યાદિ. નદી જોયમ બીજા અધ્યયનમાં દશવિલ ગૌતમસ્વામીની ભિક્ષાચર્યા મુજબ જાણવું. - x - x - પ્રતિલાલીશ માની હર્ષિત થયો કહેવાથી પ્રતિલાલતા હર્ષિત થયો, પ્રતિલાવ્યા પછી પણ હર્ષિત થયો. દ્રવ્યશુદ્ધ-પ્રાશુક, ગ્રાહકશુદ્ધ - ચાત્રિગુણયુક્ત, દાયકશુદ્ધ - દાયઈદિ ગુણયુક્ત. * * * * *
માફ - સામાન્યથી કહે છે. ખાસડું - વિશેષથી કહે છે * * * * * પHવેતિયુક્તિ વડે બોધ આપે છે, પરવેઈ-ભેદથી કહે છે • x • x - મfમાય fીવાની - યાવત્ શબ્દથી-ઉપલબ્ધ પુન્ય-પાપ ઈત્યાદિ, ચયા પ્રતિગૃહીત તપોકમથી આત્માને ભાવિત કરતા વિચારે છે. - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ | અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ