Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 546
________________ 891 તપશ્ચર્યારૂપ કારણને મેલવતા ઘેાડા કાલમાં આવરણ રહિત થઈ પરમાનદ સુખરૂપ કાર્ય નિપજાવે. અ રીતે નિર્જરા તત્ત્વનું સ્વરૂપ ત્રિભ`ગીએ કરી જાણવું. ૬૦૮ શિષ્ય કારણ અને કાય તે શુ કહીએ ? -: એ નવતત્ત્વમાંથી મધમાં કર્તા, ગુરૂ :—કર્યાં તે જીવ અને કારણ તે પુદ્ગલદ્રવ્યને સંસગે' કરી જીવ કમને બાંધે છે, એટલે વણુ –ગ ધાદિક રસ-સ્પશ, પ્રમુખ પુદ્ગલની રચનાને દેખીને માહ દૃષ્ટિએ કરી જીવ વ્યામે હુ પામે છે, પછી તીવ્રરાગે કરી વિષયસુખના કારણ મેલવે, એ તીવ્રરાગની ચિકાશે જીવ કમ રૂપ ઢળીયાને અંધ પાડે, તે વારે બંધરૂપ કાર્ય નિપજે. એમ અધતત્ત્વમાં ત્રિભંગી કહી. હવે આગલ પન્નવા સૂત્રના પાઠમધ્યે કહ્યું છે જે માક્ષનિ:કર્મોવસ્થારૂપ સિદ્ધપરમાત્માનું સ્વરૂપ જાણે, તેને જ્ઞાની કહીએ. અને અંતર`ગ સ′′ તેને નિશ્ચય સમકિત ઠરે, તેના ખુલાસા કરે છેઃ—— સમકિત વિનાની નિરપેક્ષ સર્વ કરણી તે એકડા વિનાના મી'ડા સરખી જાણવી, એટલે નિરાની દૃષ્ટિએ કાંઈ પણ લેખે લાગે નહિ, તે માટે સમિકત છે, તે દીવા સમાન છે. જેમ દીવા વિના ઘરને વિષે અંધારામાં કાંઈ પણ સૂઝે નહિ, તેમ ચિત્ત રૂપી આ ઘરને વિષે પણ સમ તિરૂપ દીપક ત્નિના કાંઇ માલમ પડે નહિ.

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610