Book Title: Abhinav Hem Laghu Prakriya Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ બ નહીં ધરાવે છે કેટલાક વિદ્વાન પદસ્થે, શ્રાવક પચિંતા વગેરે એવા મત કે લઘુપ્રક્રિયાના અભ્યાસ હવે નિરથ*ષ્ટ છે. કેમકે લઘુપ્રક્રિયા માત્ર એ મુકથી વિશેષ કંઈ નથી પણ હૈમ સ ંસ્કૃત પ્રવેશિકા મધ્યમાં કે માર્ગાદેશિકા અને મદિરાન્ત પ્રવેશિકા કરતાં હું.મ લઘુપ્રક્રિયામાં નીચેની વિશેષતા છે. ૧ યન્ત ક્રિયા, ફૂલુબન્ત પ્રક્રિયા તથા નામધાતુ પ્રક્રિયાના મેધ થાય છે પ્રથમા અને [ એક ભ્રામક માન્યતાનું નિરસન ] લગ્નડીયા એટલે માત્ર બે ૨. દ્ધિત પ્રત્યયે!ની (મુખ્ય તથા અતત કુલ ૩૯૦ જેટલા સૂત્રો દ્વારા) વ્યવસ્થિત વિભાગીકરણુ સહિતચર્ચા બસે। જેટલા સૂત્રો દ્વારા કૃદન્ત પ્રક્રિયાની ઝીંણુવટ ભરી છણાવટ ૪ સૂત્રેાના આંતર્યંત રહસ્યાને પ્રગટ કરતી પરિભાષાઓનું સ્પષ્ટીકરણ ૫ ધાતુની અનુભ ́વ સાથે રજુઆત-દા.ત. થળુ માં ગ્ અનુંબંધન ( ૧૦ ) જીરવી ગણુ સુચવે છે. कृधच् માં ર્ અનુબંધન ( ૪ ) વિદ્યાવિ ગણુ સુચવે છે ૬ ધાતુ પારાયણના ક્રમાનુસાર ધાતુનું જ્ઞાન જે ધાતુનાર આદિ જોવામાં તથા ધાતુપાડે તૈયાર કરવામાં મદદ રૂપ અને છે ૯ ७ સિધ્ધહેમ શબ્દાનુશાનના અભ્યાસ માટે સુત્રોનુ ચોગ્ય તાદાત્મ્ય - ૮ એ ખુમાં માત્ર ૮૦૦ જેટલા સુત્રો સમાયા છે જેથી બુક કરતાં બમણાં સુત્રોનું જ્ઞાન થાય છે. લગભગ અનુસાર જ્ઞાન – સમજ Jain Education International જેટલા સુત્રોને સમાવેશ થાય છે. લઘુપ્રક્રિયામાં લગભગ ૧૭૦ થી ૧૮૦૦ ણાત્રણસે જેટલી ધાતુગ્માનું ધાતુરત્નાકરના ભાગેામાં થયેલ વિભાજન મુજબની પ્રક્રિયા ' ૧૦ સંસ્કૃત માધ્યમના પ્રયોગ દ્વારા સ ંસ્કૃત વાંચન ક્ષમતાની ખીલવણી. એ બુક એ “ગ્રામર ટ્રાન્સલેશન મેથડ’અનુસાર તૈયાર થયેલ પુસ્તક છે, જે સંસ્કૃત ભાષાને વ્યવહારમાં પ્રયાજવાની પ્રાથથિક ભૂમિકા રૂપ છે. તેની અને પ્રક્રિયા વ્યાકરણની તુલનાજ અસ્થાને ગણાય વળી કેટલાંક માને છે કે લઘુવૃત્તિ સિદ્ધહેમ શબ્દાનુશાન એટલે લધુવૃત્તિ-માત્ર એવે ભ્રમ પ્રવતે છે.] se ભલી જોએ પ્રક્રિયા નહી મુન્ય વિદ્વાનેને જ્ઞાન હશે જ કે લઘુભુતિ એ પૂન્ધ નથી પણ પૂર્ણતા તરફ ગતિ કરાવતા ગ્રન્થ છે . લઘુપ્રક્રિયાની જેમ લઘુવૃત્તિ એ પણ માત્ર નિર્દેન ગ્રન્થ છે. એટલેજ આ અનુવાદ ગ્રન્થમાં બૃહ્રવૃત્તિ, ન્યાયસ ંગ્રહ, શિંગાનુશાસન જેવા ગ્રન્થેના અવતરા લીધાં છે લઘુપ્રક્રિયા એટલે માત્ર મે મુક માનીને લઘુત્તિ તરફ અંગુલી નિર્દેશ કરતા વિદ્વાનેને એટલીજ વિજ્ઞપ્તિ કે જો સિદ્ધહેમનુ સુવ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવુ એજ એક માત્ર લક્ષ્ય હોય તે મૃગૃતિ ના સ્પષ્ટ જ્ઞાન અને સમજ વિના માત્ર લઘુવૃત્તિનું અધ્યાપન અથવા તે માત્ર લઘુવૃત્તિના અભ્યાસથી પૂર્ણ વ્યાકરણના મેધ થવાની માન્યતા એ પણ લધુપ્રક્રિયા એટલે માત્ર એ મુક જેવેજ ભ્રમ છે એ વાત નિર્વિવાદ સ્વીકારવી રહી. ખંભાતમાં પડિતવ છબીલદાસજી એ સાધુના દૃષ્ટાંત થકી કહેલુ કે લઘુí ભણ્યા બાદ એમ થાય કે ( પ્રત્ર મુન્ને છ નહીં આતા) હવે મને વ્યાકરણમાં કાંઇ ખબર પડતી નથી તે માનવું તે સિદ્ધહેમ શબ્દાનુશાસન વીશે કાંઈ જાણતા થયા છે. -દીપરત્નસાગર [11] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 310