Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 109
________________ આત્મ સેતુ 109 “સમજણમાં દૃઢ થઈ ગયું પણ અનુભવમાં કાંઇ નહતું આવતું.” નોકરી અને ઘરકામમાં જ સમય પુરો થઈ જાય છે ત્યાં ધર્મ કઈ રીતે કરવો અને ક્યારે કરવો? આ મોટો સવાલ થઈ ગયો હતો.” “છોકરાંવનું મન દુભાવીને સત્સંગમાં આવે તો મન છોકરાંવમાં રહે, અને છોકરાંવ સાથે રહું તો મન સત્સંગમાં ભટકે. શું કરવું તે કાંઈ ખબર પડતી ન હતી” સત્સંગી પરિવારના ભાઈ-બહેનો

Loading...

Page Navigation
1 ... 107 108 109 110