________________
: ૧૫ : એ કથી બધા ધર્મવાળાઓને માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિર્લોભતા એ પાંચ બાબતે પવિત્ર અને કર્તવ્યરૂપ બતાવવામાં આવી છે. અને ત્યાં અનુશાસનપર્વમાં–
“હિંસા પરમો ધર્મ...” વગેરે લૈંકેથી અહિંસાને પરમ ધમ ઉદ્રષિત કર્યો છે.
એક જ શબ્દમાં ધર્મનું સાચું તત્વ બતાવવું હોય તે તે સદાચરણ (Right conduct or good character) છે. વૈત-અદ્વૈત, ઈશ્વરત્વ અને ઈશ્વરનું અત્ત્વ, ક્ષણિકવાદ વગેરે બધા વાદેની સફલતા સદાચરણને પ્રેરક બનવામાં છે. કેઈ પણ વાદનું પરિણામ (Result) સદાચરણના વિકાસમાં આવે તે તે વાદ યુક્તિરિક્ત (Unreasonable) હેય તે શુભંકર (Promoting welfare or happiness) બને છે, તે વાદ અતઓ છતાં સત્ય બને છે.
વર! હમ સૌજન્યરાથિી શનૈ !
सत्कर्मपथ पर चलें ! -પતિસાધન મેં હર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com