SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ॥श्रीआचाराङ्ग પ્રતીપિ | तदनन्तर अतिशय सौभाग्यधारी तीनों नगरों में तीन प्रतिष्ठाकारी तथा अनेक संघपति-प्रमुखपद स्थापक गुरुदे पाटन नगरमें तीन दिन अनशन करके सं. १५८२ में स्वर्गवासी हुये। -અગરચંદ નાહટા લિખિત, મહો. વિનયસાગર સંપાદિત પુસ્તક હુરત |ષ્ઠ તિહાસ - પ્રથમ વા - પૃ. ૧૬૦ (૭) જિનહંસસૂરિ : (ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ ઋષિમંડન પ્રકરણ (૨. ઈ. ૧૫૮૩) અને ઉત્તમકુમાર રાસ (૨. ઈ. ૧૫૨૪) ના કર્તા. કૃતિનો રચનાસમય જોતાં આ કવિ ખરતરગચ્છના જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિ (જ. ઈ. ૧૪૬૮ - અવ. ઈ. ૧૫૨૫) હોવાની સંભાવના થાય છે. આ જિનહંસસૂરિ સોત્રાવાના વતની. ચોપડા-ગોત્રીય મેઘરાજના પુત્ર હતા. માતા કમલાદેવી. દીક્ષા ઈ. ૧૪૭૯માં, દીક્ષાનામ ધર્મરંગ. સૂરિપદ ઈ. ૧૪૯૯, ભટ્ટારકપદ ઈ. ૧૫૦૦. આ આચાર્ય બાદશાહ સિકંદર લોદીને પ્રભાવિત કરેલા. અવસાન પાટણમાં. એમણે સંસ્કૃતમાં આચારાંગ સૂત્ર દીપિકા (૨. ઈ. ૧૫૨૬) રચેલી છે. - ગુજરાતી સાહિત્ય કોશ - ખંડ ૧. પૃ. ૧૩૩. (૮) | ૨૦ || આ. જિનહંસસૂરિ - તેઓ સેત્રાવાના શા. મેઘરાજ ચોપડા અને તેમની પત્ની કમલાદેના પુત્ર હતા. તેમનો સં.
SR No.600361
Book TitleAcharang Sutram Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorJinhansasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages300
LanguageSanskrit
ClassificationManuscript & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy