________________
॥श्रीआचाराङ्ग प्रदीपिका ॥
बोहिथरा कर्मसी मंत्रीने पीरोजी लाख रुपया व्यय करके किया था। श्री शांतिसागराचार्यने आपको सूरिमंत्र प्रदान किया था। सं. १५८२ में पाटण नगरमें तीन दिन के अनसनपूर्वक आप स्वर्गवासी हुए । सं. १५६२ में सागरचंद्रसूरि परंपरा के देवतिलक को उपाध्याय पद
दिया था।
2
Y:
श्री जिनहंससूरिजी के शिष्य सुप्रसिध्ध गीतार्थ पुण्यसागर महोपाध्याय उदयसिंह की भार्या उत्तम देवी के पुत्र थे । ये सं. १६५० तक विद्यमान थे, विशेष जानने के लिए हमारी युगप्रधान श्री जिनचन्द्रसूरि पुस्तक देखना चाहिए।
सं. १५६० में आपने सारंगकुमार तो ११ वर्षीय थे, दीक्षित किया, जिन्हे आपने स्वयं सं. १५८२ में पाटण में आचार्य पद भाद्रपद वदि १३ को देकर अपने पद पर स्थापित किया था।
-ભંવરલાલ નાહટા અને મહો. વિનયસાગર સંપાદિત
पुस्त: खतररगच्छदीक्षा नन्दी सूची पृ. २५।
જિનહંસસૂરિ : વિ સં. ૧૫૫૫માં સૂરિપદ પર પ્રતિષ્ઠિત થયેલા. જે સૂરિને કોઈ દુર્જનના દૌર્જન્યથી મેવાત-દેશના આકર (આગર) પુરમાં પગમાં જંજીર સાથે કેદખાનાનો વિષમ પ્રસંગ પ્રાપ્ત થયેલો, પરંતુ પાછળથી જેની તપો ધ્યાન-વિધિ ચમત્કાર પામી સિ(૨) કંદર પાતશાહે જેમને ૫૦૦ બંદીઓ સાથે મુક્ત કરી સન્માનિત કર્યા હતા, તે વિ. સં. ૧૫૮૨માં