________________
પ્રમાણે-૧ ઈહલોકારશંસાપ્રયોગ-ઈહલોક-આ મનુષ્ય લકમાં રાજી થાઉ” વગેરે ઈચ્છા કરવી, ૨ પરલોકાશસામયોગ “હું દેવ થાઉ” એવા પ્રકારે પરલોકની ઈચ્છા કરવી. ૩ જીવિતાસાગ-હું ઘણા કાળ સુધી જીવું તે સમયનું અતિક્રમ-ઉલંઘન કરવું. અહીં આ તાત્પર્ય છે– સમય ન હોય અથવા અધિક સમય જાણીને સાધુઓ નહિ ગ્રહણ કરે અને જાણશે કે “આ દાતા છે” એવા વિચારથી દાન આપવા તૈયાર થવું તે અતિચાર છે. ૪ પરવ્યપદેશ ‘આ બીજાનું છે, માટે સાધુઓને ન આપી શકાય” સાધુઓ જાણે કે જો આનું અન્ન વગેરે હોય તે. કેમ અમને ન આપે એમ સાધુઓને વિશ્વાસ પમાડવા સાધુસમક્ષ કહેવું. અથવા “આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય થાઓ એમ કહ્યું. ૫ મત્સરિતા-બીજાએ આ આપ્યું છે, તે હું શું એથી હીન અથવા કૃપણ છું? માટે હું પણ આપીશઃ એ પ્રમાણે દાન આપનારને વિચાર તે માર્સ આ અતિચારો છે, પણ વત મચ્યું નથી. કારણ કે તે આપવા માટે તૈયાર છે, પણ દાનના પરિણામ દૂષિત છે. વ્રતભથ્વનું સ્વરુપ તે આ પ્રમાણે કહ્યું છે- “દાણુન્તરાયદેસા ન દેઈ દિજજતયં ચ વાઈ! દિવા પરિતમ્પઈ ઇતિ કિવણત્તા ભવે ભવ્હો !!” દાનાન્તરોયના દોષથી ન આપે અને આપનારને દાનનો નિષેધ કરે, કેઈ એ આપ્યું હોય તે પરિતાપ પામે એમ કૃપણુપણાથી વ્રતને ભ૭ થાય છે. આવશ્યકટકામાં તે વતભ૩ અને અતિચારને વિશેષતા અમે જાણી નથી, પરંતુ અહીં વ્રતભઋથી તેને જુદા કરતાં અમે અતિચારની વ્યાખ્યા કરી છે. કારણ કે સંપ્રદાયથી નવપદાદિને વિશે તે પ્રમાણે જણાય છે.
Hિી આનંદ જારિસઓ ૧ જઈ ભેઓ ૨ જહ જાયઈ ૩ જહેવ એસ્થ દેસ ૪ ગુણા ૫જયણા ૬ જહ અઈયારા ૭ અધ્યયના ભંગે ૮ તહ ભાવણ ૯ નેયા છે
*ી છે ૩૮