SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશકદશાંગ સાનુવાદ ॥ ૩૪ ॥ શય્યા વસતિ અને કંવલાદિ સ‘થારાનુ પ્રતિલેખન-નિરીક્ષણ ન કરવું અથવા સારી રીતે પ્રતિલેખન ન કરવું. ર અપ્રમાર્જિતદુષ્પ્રમાર્જિતશય્યાસ તારક-વસતિ અને સસ્તારકની પ્રમાના ન કરવી અથવા ખરાખર પ્રમાના ન કરવી. ૪ ‘સામાઈયસ્સ સઈ અકરજીયા' સમાયિની સ્મૃતિ-મારે આ સમયે સામાયિક કરવાનુ છે' એવુ' સ્મરણ પ્રબળ પ્રમાદ વડે ન કરવું. ૫ અણુવિદ્ભયરસ કરણયા' અલ્પ કાળનું અથવા અનિયત સામાયિકનું કરવું, ઘેાડા કાળ સામાયિક કર્યા પછી તેના ત્યાગ કરવા અથવા જેમ તેમ સામાયિક કરવું એ ભાવાર્થ છે. પ્રથમના ત્રણ અતિચારો અનાભાગાદિ વડે અતિચાર રુપ છે અને પછીના બે અતિચારા પ્રમાદની અધિકતાથી અતિચાર રુપ છે. હંસાવગાસિયસ્સ’ત્તિ ! દેશ-દિશાવ્રતમાં ગ્રહણ કરેલ દિશાના પરિમાણના એક દેશ, તેને વિશે અવકાશ-ગમનાદિ ચેષ્ટાનું સ્થાન તે દેશાવકાશ, તે વડે નિવૃત્ત-થયેલું' તે ‘દેશાવકાશિક' વ્રત-પૂર્વે ગ્રહણ કરેલ દિશાવ્રતના સક્ષેપ કરવા ૧. દિશાત્રત વિશેપ એજ દેશાવકાશિક વત છે. વિશેષતા આ છે કે દિશાવત યાવ×જીવ, વરસ કે ચાર માસના પરિમાણુયાળુ હાય છે અને દેશાવકાશિક વ્રત દિવસ પહેાર કે મુહૂર્તાદિના પરિમાણવાળું હોય છે, તેના પાંચ અતિચાર છે—૧ શ્રેષ્ટ પ્રયાગ-પ્રેષ્ય-આદેશ કરવા યાગ્ય પુત્રાદિને પ્રયાગ-વિવક્ષિત ક્ષેત્રની બહાર કામ માટે માકલવા. પેતે સ્વયં જાય તેા વ્રતના ભંગ થાય માટે વ્રત સાપેક્ષ હાવાથી અતિચાર છે. દેશાવકાશિક વ્રત ગમનાગમનાદિની પ્રવૃત્તિ વડે પ્રાણીની હિંસા ન થાય એ હેતુથી ગ્રહણ કરાય છે, પરન્તુ સ્વયં કરે કે બીજા પાસે કરાવે તેમાં ફળની દૃષ્ટિથી વિશેષતા નથી, ઉલટુ' સ્વયં જાય તેા ઈર્યાસમિતિની વિશુદ્ધિથી ગુણુ થાય, પરન્તુ ખીન્ને અનિપુણ હોવાથી ઇર્યાસમિતિના XXXXXXXXXXXXXXX
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy