SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ *********** પછી સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા, પણ તેનું આચરણ ન કરવું. આ પ્રમાણે–૧ સહસા અભ્યાખ્યાન-વિચાર કર્યા સિવાય ખોટા દોષને આરેપ કરવો, ૨ રહસા અભ્યાખ્યાન–એકાન્ત નિમિત્તે અસદુ દોષનો આરોપ કરવો. ૩ સ્વદારમંત્રભેદ–પિતાની સ્ત્રીની રહસ્ય-ગુપ્ત વાત પ્રગટ કરવી. ૪ પૃષપદેશ-અસત્ય બલવાને ઉપદેશ કરો. અને ૫ કટલેખકરણ-જુઠા ખતપત્ર કરવા. ત્યાર પછી સ્થૂલ અદત્તાદાન-વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા, પણ તેનું આચરણ ન કરવું. તે આ પ્રમાણે-૧ તેનાહત–ારે આણેલી વસ્તુ ખરીદ કરવી. ૨ તસ્કર પ્રયોગ * છે–“બલ્પવહ છવિ છેદ અભાર ભરૂપાણછયું કે હાદિદૂસિયમણે ગામણુયાણને કજા છે” બધ, વધ, છવિ છેદ, અતિશય ભાર ભરો, અને ખોરાક અને પાણી ન આપવા–એ ક્રોધાદિ વડે દૂષિત મનવાળે ગે-પશુ અને મનુષ્ય વગેરેને ન કરે. તથા “ન મારયામીતિ કૃતવૃતસ્ય વિનૈવ મૃત્યુ કે હાતિચારઃ નિગતે ય: કુપિતઃ કતિ તેલનપેક્ષા તદસો વ્રતો સ્યા છે ૧છે કાન ભગ્ન ન તો વતી યાત્ કપાયાહીનતયા તુ ભગ્નમ્ | તભંગાદતિચાર ઈષ્ટઃ સર્વત્ર યોગ્ય કમ એવ ધીમદ્ ” હું મારીશ નહિ-પ્રાણઘાત નહિ કરું” આ પ્રમાણે વ્રત લેનારને તેના મૃત્યુ સિવાય શે દોષ લાગે છે? પરંતુ જે-ગુસ્સે થઈને બંધ વધાદિ કરે છે તેથી તે વ્રતધારી બતથી નિરપેક્ષ થાય છે. તેણે કાયાથી વ્રતનો ભંગ કર્યો નથી માટે તે વ્રતધારી કહેવાય છે. પરંતુ કેપ-ગુસ્સ કરવાથી દયા રહિતપણે વ્રતને ભંગ કર્યો છે. માટે અંશતઃ ભંગ થવાથી અતિચાર લાગે છે. હે બુદ્ધિમાન્ આ કેમ બધાં વ્રતમાં લેજો. ******* ૧ આનંદ અધ્યયન || ૧૫ |
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy