________________
ઉપાસક- Mી દશાંગ સીનુવાદ ૧૨ !
જમણની વિધિનું પરિમાણ કરે છે. ધાણ્ડ અને દાલિકામ્ય સિવાય બાકીના જમણુવિધિને ત્યાગ કરું છું.' ત્યાર બાદ પાણીની વિધિનું પરિમાણ કરે છે, “એક અંતરીક્ષાદક–વરસાદના પાણી સિવાય બાકીના બધા પાણીને ત્યાગ કરું છું” ત્યાર પછી મુખવાસની વિધિનું પરિમાણ કરે છે, પંચસોગધિક (પાંચ સુગધી પદાર્થ સહિત) તાબૂલ સિવાય બાકીના બધા
તિ કલા વાળા
વિવક્ષિત છે. “ધયપુણ્યત્તિ ઘતપૂર ઘેબર પ્રસિદ્ધ છે. “ખડખજજત્તિ જેની ઉપર ખાંડ ચડાવી હોય એવા ખાદ્યઅશેકવર્તિ મરકી અથવા ખાજા જાણવા. એદનની વિધિના પરિમાણુમાં “એદણત્તિ કર ચોખા, કલમના ચિખા, જે પૂર્વદેશમાં પ્રસિદ્ધ છે. સૂપમાં સૂપ-દૂર-દાળનું બીજું ભેજનું પ્રસિદ્ધ છે, “કલાયસુવેત્તિ કલાય ચણાની આકૃતિવાળું ધાન્યવિશેષ એટલે વટાણા, તેને સૂપ, મુદ્ર-મગ, મોષ અડદ પ્રસિદ્ધ છે. પૂતવિધિના પરિમાણમાં “સારઈએણ” ગેઘયમંડેણે શારદિક શરદ ઋતુમાં થયેલું ગેધતમંડ શ્રેષ્ઠ ગાયનું ઘી જાણવું. શાકની વિધિના પરિમાણમાં અહીં વળ્યુલાદિ શાક જાણવા, ચુચૂ શાક, સૌવસ્તિક અને મંડ્રકિકા શાક લોકપ્રસિદ્ધ જાણવા. “માહુરયત્તિ માધુરક ખોટું નહિ એવું મધુર રસવાળું શાલનક (3) પીણું જાણવું. તેમાં ‘પાલ'ગત્તિ પાલક વલ્લીના ફળ વિશેષ રૂપ જાણવું. તે પાલંકાના પીણા સિવાય બીજા પીણાને ત્યાગ કરે છે. જેમણે 'ત્તિ જેમન–વડા, પૂરણ વગેરે જમણુ કહેવાય છે, તેમાં “સેહબદાલિયહિં સેધાશ્લ પકવ થયા પછી ખટાઈન સંસ્કાર કરવામાં આવે છે તે, દાલિકામ્લ મગ વગેરેની દાળના બનેલાં ખાટાં વડાં વગેરે જાણવાં. પાણીની વિધિના પરિમાણમાં “અંતલિકખાદય'ત્તિ અંતરીક્ષેદક જે પાણી આકાશમાંથી પડતું ગ્રહણ કરાય તે જાણવું, તે સિવાય અન્ય પાણીનો ત્યાગ કરે છે. ત્યારબાદ મુખવાસ વિધિના
યમ થી
ખતમ છે અને પ્રસિદ્ધ