SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દામૌ—પથી—હતા—પછીય ઉત્પત્યંતે સ્વયમ્ ॥ ૨૧।। તદ્દીફ્ટ નિસરિષ્યન્તિ વિષેમ્પો વિવાસિનઃ। દ્વેમાન–વપૂ–૧–૧– નીવિતસવ્વઃ ॥ ૨૨૦ || પુષ્પ-ધાન્યા દ્વારા-યમધ્યમક્ષળમ્ પતરીયા મવિષ્યન્તિ મુલાવાતા ગ—તેવા ॥ ૨૨૨ ॥ દ્વિતીયારવર્યન્ત મધ્યવેશેવનીતઙે। મવિષ્યન્તિ રા સક્ષાની મતો થયા ॥ ૩૨૨ ॥ વિમવાનાહ્વાનઃ પાંચ પ્રકારના મેઘો, પોત પોતાના કાર્યને કરી ઉત્તરોત્તર વર્ણ-ગન્ધ-રસ-સ્પર્શ છ-સંઘયણ–સંસ્થાન (આકૃતિ) અલ જ્ઞાન શરીરની ઉચાઈ વૃદ્ધિને પામે છે. તે જોડલાં ખીલોમાંથી બહાર નીકળી વનસ્પતિ આદિને જોઈ માંસાદિનો નિષેધ કરશે, એમ કરતાં બીજા આરાના અન્ય ભાગમાં સાત કુલકરો થશે જેના નામો વિમલવાહન ૧, સુદામ ૨, સંગમ ૩, સુપાત્મ્ય ૪, દત્ત ૫, સુમુખ ૬, સંમુચિ છ, હવે ત્રીજા આરાના ૮૯ પક્ષ ગયે પ્રથમ તીર્થંકર શ્રેણિક રજાનો જીવ શ્રીપદ્મનાભ તરીકે જન્મ લેશે, જે ત્રીજા આરા સુધીમાં ૬૧ શલાકા પુરુષો થશે, અને ચોથા આરાના ૮૯ પક્ષે ગયે ૨૪ માં તિર્થંકરની ઉત્પત્તી અને ૧૨ માં ચક્રવર્તી થશે, ખાદ ચોથા આરાના બીજા અને ત્રીજા ભાગમાં કલ્પ-વૃક્ષ અને યુગલિક ધર્મ ચાલશે, જે પાંચમાં અને છઠ્ઠા આરા સુધી તથા અવસર્પિણીનો ૧, ૨, અને ત્રીજા આરાના અંત પહેલા યુગલિકપણું આદિ ચાલશે, એમ દશ કોડા કોડી સાગરોપમની ઉત્સર્પિણી પૂર્ણ થતાં, પાછો અવસરર્પિણીનો પ્રથમ દ્વિતીય-તૃતીયાદિ આરાની શરૂઆત થશે, એમ એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી મલીને વીશ કોડાકોડી સાગરોપમે એક કાલ-ચક્ર થાય, એમ અનંતા કાલચક્ર એક પુર્ફોલ-પરાવર્તન થાય, એમ સંસારની અંદર જીવે સમ્યકત્વ વિના અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યાં, અને જ્યાં સુધી સમ્યકત્વને નહિ પામે ત્યાં સુધી આત્મા અનંતાનંત પુદ્ગલ પરાવર્તન સંસારમાં કરશે. ૧–૭–કુલકરોની શરૂઆત, અવસર્પિણીના ત્રીજા આરાનો છેલ્લો પલ્યોપમનો આઠમો ભાગ આકી રહે ત્યારે થાય છે. કુલકર—એટલે લોક-મર્યાદાને કરનારા એક વર્ગ, આ અવસર્પિણી કાલમાં થયેલ કુલકરોના નામો વિમળવાહન ૧ ચક્ષુમાન ૨ યશસ્વી ૩ અભિચંદ્ર ૪ પ્રસેનજિન ૫ મરૂદૈવ ૬ અને નાભિ છ છેલ્લા નાભિ કુલકરનું સંખ્યાત પૂર્વનું આયુષ્ય અને ઋષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, ફુલકરોના વખતમાં ત્રણ પ્રકારની દંડનીતિ થઈ-૪-કાર મ-કાર અને ફ્રિ-કાર, પ્રથમ બેના સમયમાં દ્દ–કાર, ૩-૪ માં મ-કાર, RRRRRYYYYYYYYYYYYYRIRY
SR No.600318
Book TitleDipalikakalp
Original Sutra AuthorN/A
AuthorJinsundarsuri
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1952
Total Pages56
LanguageSanskrit
ClassificationManuscript
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy