________________
पहरा । इक्का घडिआ दोपल-अक्खर-अडयाल-'जिणधम्मो॥३०५ ॥ वाताः क्षयाय वास्यन्ति परुषा बहुपांसवः । उग्रं शीतं विधातेन्दु-रुग्रं सूर्यों ज्वलिष्यति ॥ ३०६ ॥ अत्युग्रशीततापाभ्यां क्षयं लोको गमिष्यति । अंगारमर्मराभा भू-भस्मरूपा 5 મવિષ્યતિ : ૨૦૭ મHSs---સાર-વિષ-ય-શનિ-તોયલા વર્જિન્તિ સત-સહ-વિલાનિ પૃથr gયાર૦૮ાા कास-कुष्ट-ज्वर-श्वासैः क्षयं लोकः प्रयास्यति । भविष्यति समं सर्व गिरिगर्ताऽऽपगादिकम् ॥३०९॥ वैताब्य-मूले तस्यैव द्वासप्तति-विलेषु च । गंगा-सिन्धुविलेष्वेवं स्थास्यन्ति पशु-मानवाः ॥ ३१॥ रथांगमध्यतुल्यौध-गंगा-सिन्धुजलोद्भवैः । -વીસ હજાર વર્ષ, અને નવસો વર્ષ ઉપર, ત્રણમાસ પાંચદીન પાંચપ્રહર એક ઘડી બે પલ અડતાલીસ અયાર સુધી જીનેશ્વરદેવનો ધર્મ રહેશે.
V' -પંચમારાનું સ્વરૂપ તથા બોતેર-બીલ અને ષષ્ઠારાનું વર્ણન, પંચમ આરો ૨૧૦૦૦ હજાર વર્ષ પૂર્ણ થતાં, પહેલાં ૧૦૦ વર્ષે બાકી રહે ત્યારે, ચંદ્ર-પ્રચંડ શીત, સૂર્ય-મચડ ઉબણુતાને આપે છે, સ્થાને સ્થાને ભીનાશને કરનાર અતિ પ્રચંડ વાય, કઠોર ધૂળને ઉડાડતો, તેના વડે અંધકારમ બનાવતો, ભયંકર-સહ-મનુષ્ય-તિર્થંચ-વનસ્પતિ-મકાનાદિને ઉદાડીને પિતા
ફેંકી દે તેવો, તથા વિદ્યુત આદિ ગર્જરવને કરતો મેઘ પણ ભસ્મ-આસ્તુ-મુમ્ર–ક્ષાર–વિષ–અગ્નિ-ઉકાપાત આદિની વૃષ્ટિઓથી જગતના પ્રાણીઓનો સંહાર અને દુખિત બનાવતો. પક્ષી–બીજ વૈતાઢયને વિષે, અને મનુષ્ય-બીજ ગંગા-સિધુના ઉત્તર-દક્ષિણ ૭૨ બીલો (બીલ-એટલે નદીઓની |
ખળ, તથા ગુફાઓ, પિલાણ સ્થાન જાણવા) તેને વિષે રહેશે, ભરત-ક્ષેત્રની સીમાને કરનાર. જે લઘુહિમવંત નામનો પર્વત છે, તે પર્વત ઉપર મધ્યભાગે પદ્રહ નામનું સરોવર છે. (જેના મધ્યભાગમાં પૃથ્વીકાયમય-કમલ છે, તેમાં શ્રીદેવી રહે છે, વિશેષ વર્ણન અન્ય ગ્રન્થથી) આ સરોવરમાંથી ગંગા |
અને સિધુ નામની બે શાશ્વતી નદીઓ, પૂર્વ-પશ્ચિમ નીકળે છે, તે નદીઓ ભરતના બે વિભાગ (ઉત્તર-દક્ષિણ) ને કરનાર વૈતાઢય નામના પતિને ગમેદીને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહી લવણ સમદ્રને મલે છે એ બે નદીઓના એક એક કાંઠા ઉપર નવ નવ બીલો આવેલ છે, દક્ષિણ તરફના ભાગના [ણાચાર કાંઠા ઉપર ૩૬ બીલો આવેલ છે, અને તેવી જ રીતે ઉત્તર તરફના પણ ૩૬ બીલો થાય છે, જેથી ઉત્તર-દક્ષિણ બેઉ મલી કુલ ૭ર બીલો ,
חכחכחכחכתכתבתי וריחרחרחרותלתלתלתלתלתי וחי חיתיות-תמונובלוק
CUCUCUCIUCUCIGUGUGUGUGUGULUSUGUSE
Puente