________________
Iધો
||ધll
Iછી રાધ્યયન- iદા
અપૃષ્ટ વ્યાકરણ એટલે કોઈએ પૂછ્યા વિના સહજપણે જ પ્રભુએ વર્ણવેલ હિતોપદેશ. આ છત્રીશ અધ્યયનો જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર નામે सूत्रम्
આ સંગૃહીત થઈ આપણા સુધી પહોંચ્યા છે. ||જી
આ અધ્યયનોનું નામ “ઉત્તરાધ્યયન' કેમ પડ્યું એ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચાર પ્રસ્તુત થયેલ જોવા મળે છે. ||કમાં llધો - પ્રભુએ પોતાની ઉત્તર એટલે કે અંતિમ અવસ્થામાં અંતિમ ઉપદેશરૂપ આ અધ્યયનો ફરમાવેલા હોઈ ઉત્તરાધ્યયન. |ી
દા ||slI - શ્રમણજીવનના પાયારૂપ શ્રી આચારાંગ સૂત્ર ભણ્યા બાદ વિશિષ્ટ શુદ્ધિ સાધક આ અધ્યયનો ભણાવાતા તેથી ઉત્તરાધ્યયન. |||| સંયમ જીવનની બાળપોથીરૂપ શ્રી દશવૈકાલિક આગમ ભણ્યા બાદ સવિશેષપણે સંયમયોગમાં આગળ વધવા માટે ભણાવતાં અધ્યયનો હોઈ le IST
ઉત્તરાધ્યયન. Iધામાં Iછામાં
||ઠા //. - ભવસાગરથી ઉત્તર–ઉત્તર=પાર ઊતરી જવા માટે જહાજ જેવાં આ છત્રીશ અધ્યયનો હોઈ ઉત્તરાધ્યયન. ||| |
- કોઈએ નહિ પૂછેલા પ્રશ્નોના સ્વયં કેવળજ્ઞાની પ્રભુ વીરે સ્વયંભૂ આપેલા ઉત્તરોના સંચય રૂ૫ અધ્યયનો હોઈ ઉત્તરાધ્યયન.
આશય જે હોય તે, એટલું તો નિ:શંક છે કે સાધક જીવનને સંયમ સાધના કરતાં જે જે મુંઝવણો ઉદ્ભવે છે તેના સચોટ સમાધાનો આ આગમના છે. અભ્યાસ-પરિશીલનથી ચોક્કસ થાય છે એવો આત્માર્થીઓને અનુભવ કહે છે.
II
| . ||| lell
llel
I||
Hell Jan Education international
For Personal & Private Use Only
www.ebay.org