SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Iધો ||ધll Iછી રાધ્યયન- iદા અપૃષ્ટ વ્યાકરણ એટલે કોઈએ પૂછ્યા વિના સહજપણે જ પ્રભુએ વર્ણવેલ હિતોપદેશ. આ છત્રીશ અધ્યયનો જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર નામે सूत्रम् આ સંગૃહીત થઈ આપણા સુધી પહોંચ્યા છે. ||જી આ અધ્યયનોનું નામ “ઉત્તરાધ્યયન' કેમ પડ્યું એ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચાર પ્રસ્તુત થયેલ જોવા મળે છે. ||કમાં llધો - પ્રભુએ પોતાની ઉત્તર એટલે કે અંતિમ અવસ્થામાં અંતિમ ઉપદેશરૂપ આ અધ્યયનો ફરમાવેલા હોઈ ઉત્તરાધ્યયન. |ી દા ||slI - શ્રમણજીવનના પાયારૂપ શ્રી આચારાંગ સૂત્ર ભણ્યા બાદ વિશિષ્ટ શુદ્ધિ સાધક આ અધ્યયનો ભણાવાતા તેથી ઉત્તરાધ્યયન. |||| સંયમ જીવનની બાળપોથીરૂપ શ્રી દશવૈકાલિક આગમ ભણ્યા બાદ સવિશેષપણે સંયમયોગમાં આગળ વધવા માટે ભણાવતાં અધ્યયનો હોઈ le IST ઉત્તરાધ્યયન. Iધામાં Iછામાં ||ઠા //. - ભવસાગરથી ઉત્તર–ઉત્તર=પાર ઊતરી જવા માટે જહાજ જેવાં આ છત્રીશ અધ્યયનો હોઈ ઉત્તરાધ્યયન. ||| | - કોઈએ નહિ પૂછેલા પ્રશ્નોના સ્વયં કેવળજ્ઞાની પ્રભુ વીરે સ્વયંભૂ આપેલા ઉત્તરોના સંચય રૂ૫ અધ્યયનો હોઈ ઉત્તરાધ્યયન. આશય જે હોય તે, એટલું તો નિ:શંક છે કે સાધક જીવનને સંયમ સાધના કરતાં જે જે મુંઝવણો ઉદ્ભવે છે તેના સચોટ સમાધાનો આ આગમના છે. અભ્યાસ-પરિશીલનથી ચોક્કસ થાય છે એવો આત્માર્થીઓને અનુભવ કહે છે. II | . ||| lell llel I|| Hell Jan Education international For Personal & Private Use Only www.ebay.org
SR No.600207
Book TitleUttaradhyayan Sutram
Original Sutra AuthorBhavvijay, Matiratnavijay
Author
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages1274
LanguageSanskrit
ClassificationManuscript & agam_uttaradhyayan
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy