SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ I कल्पमञ्जरी टीका भगवान् वायसादिकान् रसैषिणः सत्वान् ग्रासैषणायै निष्ठतः प्रेक्ष्य स्वयं तस्मात् न्यवर्तत । अथ च पुरतः स्थितं श्रमणं वा ब्राह्मणं वा ग्रामपिण्डावलगं वा अतिथि का श्वपार्क वा प्रेक्ष्य निवर्तमानः अपत्ययं परिहरन् श्रीकल्प अहिंसन् सदा समितः मन्दं मन्दं पराक्रम्य अन्यत्र ग्रासमेषयामास । मूपिकं वा अनुपिकं वा आई वा शुष्कं वा शीतपिण्डं पुरागकुल्माषम् अथवा बक्कसं पुलाकं वा यत् किश्चिदपि लब्धं तत् आहरत् । उत्कुटुकाद्यासनस्थो ॥२५६॥ भगवान अकौफुच्योऽप्रतिज्ञ, उर्ध्वमधस्तिर्यग्लोकरूपं समाधाय ध्यानमध्यायत् । छद्मस्थोऽपि भगवान् अपायी सम्यक् योग से उसका सेवन किया। भिक्षाचर्या के लिए भ्रमण करते हुए भगवान् काक आदि प्राणियों को काल-एषणा के लिए स्थित देखकर वहाँ से लौट जाते थे। सामने खड़े हुए श्रमण को, ब्राह्मण को, भि वारी को अतिथि को अथवा श्वपाक को देखकर वापिस लौटते, अविश्वास को उत्पन्न न करते, तथा हिंसा से बचते हुए सदा समितियुक्त, धीमे धीमे चलकर दूसरी जगह आहार की गवेषणा करते थे। व्यंजन से संस्कृत या असंस्कृत, गीला या सूखा ठंडा भोजन, पुराने उड़द अथवा छिलके या निस्सार अन्न-जो कुछ भी मिल गया उसी को ग्रहण कर लिया। मिला या न मिला तो भी संयमी भगवान् मुखविकार आदि चेष्टाएँ नहीं करते थे और अपतिज्ञ थे। ऊर्ध्वलोक, अधोलोक और तिर्छलोक के स्वरूप को जानकर ध्यान हा करते थे । छद्मस्थ होकर भी भगवान् ने कपायहीन, अनासक्त, शब्द एवं रूप आदि में मूर्छा न करते हुए ભિક્ષાર્થે શ્રમણ કરતી વખતે જે કઈ સ્થળે કાગવાસ અપાતી હોય અને તે સ્થળે પ્રાણીઓ આ “કાગવાસના ખેરાકને લેવા ભેગાં થયાં હોય તે ત્યાંથી ભગવાન આહાર લીધા વિના પાછા વળી જતા. આ ઉપરાંત જે કઈ સ્થળે ભગવાન આહાર માટે પ્રવેશ કરતા અને ત્યાં જે તેઓ શ્રમણ, બ્રાહ્મણ, ભિખારી, અતિથિ વિગેરેને ઉભા જોતા તે ત્યાંથી આહાર લીધા વિના ચૂપચાપ પાછા વળી જતા. પાછા વળતી વખતે પણ એવી રીતે ચાલી નીકળતા કે કેઈને પણ અવિશ્વાસ ઉત્પન્ન ન થાય. તેઓ સદાય હિંસાથી બચવા માટે સમિતિયુક્ત રહી ધીમે ધીમે ચાલી અન્ય સ્થળે આહાર ગવેષણ માટે જતા હતા. ખોરાક વઘારેલું હોય કે વઘારેલ ન હોય તે ખરાક, ઢીલે અગર કઠણ ખરાક, જુના અડદ તથા તેના પેતરા અથવા સત્વહીન ગમે તે રૂક્ષ ભેજન મળી જાય તેને ભગવાન સમભાવથી ગ્રહણ કરી લેતા. કેઈ વખત ખારાક મળે કે ન મળે તે પણ તેઓ સમપરિણામી થઈ યથેચ્છ વિચરતા. અકકડ આસનથી બેસતા ભગવાન કદાપિ પણ મુખની વિકૃતિ તેમ જ અન્ય કોઈ ચેષ્ટાઓ કરતા નહિ અને તઓ અપ્રતિજ્ઞ હતા. ઉદ્ઘલેક, અલેક અને ત્રીછોકનું સ્વરૂપ વિચારી તેઓ ધ્યાનમગ્ન રહેતા. છવસ્થ અવલોહ સ્થામાં પણ ભગવાન કષાયહીન અને અનાસક્ત રહી શબ્દ, રૂપ, ગંધ, સ્પર્શ આદિમાં મૂછભાવ કરતા નહિ. પિતાના 圈圈圈圈圈幽幽靈 भगवत आचार परिपालन विधि वर्णनम् । - मि०९३ ॥२५६॥ Jain Education S tional For Private & Personal Use Only S w .jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy