SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्पसूत्रे ॥२४६॥ 太營養寳寳LL छाया—ततो भगवान् पुनश्चिन्तयति - " बहुकं कर्म मम निर्जरयितव्यमस्ति, अतोऽनार्यबहुलं लाटदेश जामि तत्र हीना - निन्दनादिभिर्बहुकं कर्म निर्जरयिष्यते" इति कृत्वा लाटदेशं प्राविशत् । तत्र प्रविशतो भगवतो मार्गे चोरा मिलिताः, ते च भगवन्तं दृष्ट्वा "अपशुकनं जातं यन्मुण्डितो मिलितः, एतदपशुकनम् एतस्यैव वधाय भवतु " इति कृत्वा भगवन्तं यष्टिमुष्टिप्रहारैर्बहुशोऽघ्नन्, अथ दुथरलाटचारी भगवान् तस्य देशस्य वज्रभूमिं शुभ्रभूमिं च समनुप्राप्तः । तत्र स विरूपरूपान् तृणशीततेजःस्पर्शान् दंशमशकान् च सदा समितः सम्यगसहत । प्रान्तां शय्यां प्रान्तान्यासनानि असेवत । तत्र भगवतो बहव उपसर्गाः समागताः, तद्यथा- रूक्षं भक्तं मूल का अर्थ - ' तत्र भगवं' इत्यादि । तत्पश्चात् भगवान् ने पुनः विचार किया- 'मुझे बहुत-से कर्मों की निर्जरा करनी है, अतः अनार्य बहुल लाटदेश में जाना चाहिए। वहाँ होलना एवं निन्दना आदि होने से बहुत कर्मों की निर्जरा होगी।' ऐसा सोच कर भगवान् ने लाट देश में विहार करते भगवान् को मार्ग में चोर मिले। उन्होंने भगवान् को देख कर सोचा- 'यह मुंडित मिल गया सो अपशकुन हो ग. यह अपशकुन इसी के वध के लिए हो।' इस तरह सोच कर उन्हों ने भगवान् को लट्ठियों और मुट्टियों का प्रहार करके खूब मारा-पीटा। भगवान् ने सम्यक् प्रकार से उसका सहन किया। इस के बाद उस दुर्गम लाट देश में विचरण करने वाले भगवान् उस देश की वज्रभूमि में और शुभ्र भूमि में पहुँचे । वहाँ भगवान् ने कंटक, शीत और उष्ण आदि के स्पर्शो को तथा डांस-मच्छर आदि के दंशों को समाधि में लीन रह कर सम्यक् प्रकार से निरन्तर सहन किया। कष्टकर निवासस्थानों का तथा कष्टकर अशन आदि का भूजना अर्थ - 'तओ भगवं' इत्यादि लगवाने इथी विचार यों है, ब्लु भारे भनी निश કરવાની બાકી છે. માટે અનાય બહુલ લાદેશમાં જવુ જોઇએ. ત્યાં મારી હેલણા-નિંદા આદિ થવાથી ઘણાં કર્મોની નિર્જરા થશે. આવા વિચાર કરી, તેમણે લાટદેશમાં વિહાર કર્યા. વિહાર કરતાં, માગ માં ભગવાનને ચાર લોકોને ભેટો થયા. ચારેએ, ભગવાનને જોઈ, મનમાં વિચાર કર્યાં કે, આ મુડિઓ રસ્તામાં મળવાથ ભારે અપશુકન થયા. ! આ અપશુકન તેના વધ માટે જ છે.! આવા નિ ય કરી, તેએએ, ભગવાન ઉપર લાઠીએ અને મુઠ્ઠીઓના પ્રહાર કર્યા. ત્યારબાદ, ગડદા પાથી માર માર્યાં. આ બધું ભગવાને સમપરિણામે સહન કરી લીધું. દુર્ગંમ લાદેશમાં વિચરવાવાળા ભગવાન આ દેશની વજાભૂમિમાં અને શુભ્રભૂમિમાં પહોંચી ગયા. અહિં ભગવાનને કટક-કાંટા-કાંકશ ગરમી−ઠંડી તથા ડાંસ-મચ્છર આદિના વિષમ પ્રકારના કષ્ટો ઉપસ્થિત થતા. તે સÖને તેમણે સમભાવે સહન કર લીધા. આ ઉપરાંત, ઉતરવાના સ્થળેા પણ ઘણા કષ્ટદાયક હતાં તેમાં પણ ભગવાન અનશન આદિનું સેવન કરી For Private & Personal Use Only Jain Educationations कल्प-, मञ्जरी टीका भगवतोs नार्यदेश संजात परीषडो पसर्ग वर्णनम् । ॥०९२ ॥ · ॥२४६॥ ww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy