SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प मञ्जरी टीका संप्राप्तम् । जानपदा अलूपयन् , कुकुरा अहिंसन् न्यपातयन् । अल्पा एव ऋजुका जना लूषकान् दशतः शुनकांश्च निवारयन्ति । बहवस्तु "श्रमणं कुक्कुरा दशन्तु" इति कृत्वा शुनकान् छुच्छुकारयन्ति । तत्र वनभूमौ बहवः परुषश्रीकल्प भाषिणः क्रोधशीला वसन्ति । तत्र अन्ये श्रमणा यष्टिं नालिकां च गृहीत्वा व्यहरन् , तथापि ते शुनकैः पृष्ठभागे समलुच्यन्त, अतो लाटेषु दुश्चरकाणि स्थानानि सन्तीति लोके प्रसिद्धम्। तत्रापि अभिसमेत्य भगवान् 'साधूनां ॥२४७॥ दण्डोऽकल्पनीयः' इति कृत्वा दण्डरहितः व्युत्सृष्टकायो ग्रामकण्टकानां शुनकानां चोपसर्गान् अध्यास्त। सङ्ग्राम शीर्षे नाग इव स महावीरस्तत्र पारक आसीत् । एकदा तत्र ग्रामान्तिकमुपसंक्रामन्तमप्राप्तग्राममनार्याः प्रतिनिष्क्रम्य सेवन किया । वहा भगवान् पर बहुत उपसर्ग आये । जैसे-वहँ। लखा भोजन मिला, वहाँ के लोगोने मारपीट की, कुत्तोंने काटा और नीचे गिरा दिया। कोई बिरले सीधे लोग ही मारने वालों को और काटने वाले कुत्तों को रोकते थे। बहुतेरे तो यही सोचते थे कि इस अमण को कुत्ते काटें तो अच्छा, ऐसा सोच कर वे कुत्तों को छुछकारते थे। उस वज्रभूमि में बहुत-से रूखा बोलने वाले और क्रोधशील लोग रहते थे। दूसरे श्रमग वहाँ डंडा और लाठी लेकर विचरते थे, फिर भी कुत्ते उन्हें पीछे से नोच लेते थे अत एव लोक में यह बात फैल गई थी कि लाट देश में ऐसे स्थान हैं, जहाँ चलना कठिन है। वहाँ जाकर भी भगवान ने 'साधुओं को डंडा रखना कल्पता नहीं ऐसा सोच कर विना डंडा काया की ममता त्याग कर दुर्जनों और श्वानों के उपसर्गों को सहन किया। संग्राम के बीच भाग में हाथी की भाँति महावीर प्रभु उन उपसर्गों के पारगामी हुए। રહ્યા હતાં. આ દેશમાં, પ્રભુને અણચિંતા દુઃખે ઉત્પન્ન થયા. અહિ આહા૨ લુખ-સુકો અંત પ્રાંત મળતા. અહીંના દાદા લેકે મારપીટ પણ કરતા. જંગલી ડાધીયા કુતરાઓને ભગવાન ઉપર છોડી મૂકતા. આ કુતરાઓ, તેમને કરડી નીચે પટકી દેતા. કેઈ વિરલા પુરુષો જ કુતરાઓને હાંકી કાઢતા. બાકી તો કુતરાઓને સીસકારી, ભગવાનની પછવાડે દેડાવતા અને છૂટાં મૂકતાં. ઘણા અનાર્યો તે એમ પણ કહેતા કે, આ નવતર માણસ કયાંથી આવ્યો છે? માટે તેને અહિંથી કાઢ-રવાના કરે. આ વજભૂમિમાં લોકો કરડી ભાષા બોલતા હતા; તેમજ વાત વાતમાં કોધે ભરાઈ ઠંડા ઉડાડવાવાળા હતા. અહિં જંગલી કુતરાઓ તેમજ પાળેલા કુતરાએ, વિપુલ પ્રમાણુમાં દૃષ્ટિગોચર થતાં હતાં. તેથી શ્રમણે અહિં હંડા-લાકડી સાથે વિહાર કરતા હતા. તે પણ કુતરાએ તેમને કરડી પગમાંથી માંસના લેચા કાઢી નાખતા. આ કારણે લોકોમાં એવી વાત પ્રચલિત થઈ હતી કે, લાટ દેશમાં વિચરવું ઘણું કઠણ છે. ભગવાન અહીં આવા વિકરાળ પ્રદેશમાં આવ્યા છતાં લાકડી-ડંડા વિગેરે કાંઈ પણ રાખતાં નહિ. તેઓનું In Eduદાળા તારા મંતવ્ય એવું હતું કે “સાધુઓને લાકડી-ડેડે કંઈ પણું રાખવું ક૯પતું નથી. ઠંડા આદિ રાખ્યા વગર આ વિહાર भगवत उपसर्गवर्णनम्। ०९२॥ ॥२४७॥ SECww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy