SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्पसूत्रे ।। १८५ ।। GENDER CENTE नान् दृष्ट्या ज्वलयन् घातयन् मारयन् दशन् विहरति । स तस्यामटव्यां परिभ्रम्य परिभ्रम्य यं कंचित् शकुनकमपि पश्यति, तमपि दहाते, तस्य विषप्रभावेण तत्र तृणान्यपि दग्धानि, न च पुनः नवीनानि तृणानि समुद्भव न्ति । एतेन महोपद्रवेण स मार्गोऽवरुद्ध आसीत् । तेन ऋजुमार्गेण गच्छन्तं भगवन्तं गोपदारका एवमवादिषुः“रे भिक्षो ! एतेन ऋजुना मार्गेण मा गच्छ, वक्रेण गच्छ, येन कर्णखटयति, तेन कर्णभूषणेनापि किं प्रयोजनम् १, ऋजुमार्गे महाटव्यामेको महाविकरालो दृष्टिविषः सर्पस्तिष्ठति स त्वां भक्षिष्यति । तच्छ्रुत्वा मनुर्ज्ञानवलेनाचिन्तयत्-" यत् स सर्पो यद्यपि उग्रक्रोधप्रकृतिः, तथापि सुलभबोधिरस्ति, जीवस्य कांचिदपि अनिष्टकरीं प्रकृति तीव्रत्वेन उदयावलिकां प्रविष्टां दृष्ट्वा जनास्तां परिवर्तनसम्भववाह्यां मन्यन्ते, वस्तुतः सा तथा से आवागमन करने वाले पथिकों को अपनी दृष्टि के विष से जलाता, घात करता, मारता और डँसता था । वह उस अटवी में घूम-घूम कर जिस किसी पक्षी को भी देखता, उसी को भस्म कर देता था । उसके विष के प्रभाव वहाँ का घास भी जल गया था। वहाँ नवीन तृण तक भी उत्पन्न नहीं होते थे । इस महान उपद्रव के कारण वह मार्ग रुक गया था अर्थात् उधर से कोई आता-जाता नहीं था । उस सीधे मार्ग से भगवान् को जाते देख कर गोपदारकों ने इस प्रकार कहा - अरे भिक्षु ! इस सरल मार्ग से मत जाओ; चकरदार रास्ते से जाओ। जिससे कान टूट जाय, उस कान के गहने से क्या लाभ ? इस सीधे मार्ग में, महाटवी में अत्यन्त विकराल दृष्टिविष सर्प रहता है, वह तुम्हें खा जाएगा। यह सुनकर भगवान ने ज्ञान के बल से सोचा- वह सर्प यद्यपि उग्र क्रोधशील है, फिर भी વટેમાર્ગુ એને તે સર્પ ક્રૂરતાપૂર્વક પોતાના દૃષ્ટિવિષ વડે ખાળી નાખતા, ઘાત કરતા-માતા અને હસતા પણ હતા. આ અટવીમાં જો કાઇ પેક્ષી અહીંતહીં ઉડે તેને પણ બાળીને ભસ્મ કરી નાખતા. તેના વિષના પ્રભાવે ત્યાંનું ઘાસ પણ ભળી ગયું. જ્યાં ઘાસ મળી ગયું હતું ત્યાં નવા અંકુરા પણ ફૂટતા નહિ. આવા ઉપદ્રવને લીધે તે સદંતર જવાઆવવા માટે અધ થઈ ગયા હતા તેથી ત્યાંનું આવાગમન વ્યવહાર અટવાઈ પડયેા હતેા. મા ભગવાનને સીધે માગે શ્વેતાંખીનગરી તરફ જતાં જોઇ ગાવાળીઆએ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હું ભિક્ષુ ! આ સરળમાર્ગ નહિ પકડતાં લાંખા માર્ગે જવાનુ રાખા, જેનાથી કાનની બુટી તૂટી જાય તે સાનાને (ઘરેણાંને) પહેરવાથી શે લાભ ? આ સીધા માર્ગમાં મહાન્ અટવી મધ્યે એક કાળા કૃણિધર નાગ રહે છેતે તમને ખાઈ જશે. ' આવું સાંભળી ભગવાને જ્ઞાન દ્વારા જાણી લીધું કે આ સર્પના ક્રોધ હજી સુધી દૂર થયા નથી, છતાં તે આત્મા સુલભ ખેાધી તા જરૂર છે. કાઇ પણ જીવની વમાનદશા અનિષ્ટકારી પ્રવતતી હોય , અને આ અનિષ્ટ For Private & Personal Use Only Jain Education International META Recen कल्प मञ्जरी टीका भगवतः श्वेताम्ब का नगरीं प्रति विहारः । ॥ सु० ८ध ॥ .॥१८५॥ www.jainelibrary.org.
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy