SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મીલ્પમૂકે 11411 Jain Education Inspronal आकाशे-देवपथे देवदुन्दुभयः आहताः = ताडिताः - वादिताः । नारकजीवानामपि अन्तर्मुहूर्त दशविषक्षेत्रवेद વિષાઃ-ગીતો-૨-જીયારૂ–પિપાસાઃ-દૂધ-પતન્ત્રતા૬-મય૭-શો૪૮-બાo-ષિo૦-૬ા प्रकाराः यासां तास्तथाभूता याः क्षेत्रवेदना: = स्वाभाविक्योऽनन्ता नरकक्षेत्रवेदनास्ताः परिक्षीणाः = विनष्टाः । तथा - तेषां नारकजीवानाम् अन्योऽन्यवैरं = परस्परशत्रुभाश्च उपशान्तम् । तथा - अघना = मेघ वर्जिता - मेघं विना, વંશ વિષ = જે નીયો ી મૌ (૨) શીત, (૨) ૩૧, (૩) પૂલ, (૪) વ્યાસ, (૧) વુંનહી, (૬) પરાધીનતા, (૭) મય, (૮) શો, ( ९ ) जरा, (१०) व्याधि यह दश प्रकार की नरक क्षेत्र में स्वभावतः होने वाली अन्तरहित वेदनाएँ मिट गई। नारकी जीवों का पारस्परिक वैरभाव भी शान्त हो गया । નારકીના જીવાને અન્યાન્યની વેદના હૈય છે. અને પરમાધી તરફથી પણ તીવ્ર ત્રાસ આપવામાં આવે છે. આવું તે દુ:ખ અનંતુ છે. તે ઉપરાંત સ્થાનાધીન દુઃખા કાયમી રહેલાં છે, જેનુ વર્ણન વચન દ્વારા થઈ શકે તેમ નથી. તેમજ સાંસારિક દુઃખાની સાથે તેની સરખામણી થઇ શકે તેમ નથી. નારકીના જીવાને ઠંડી-ગરમી પુષ્કળ લાગે છે. ત્યાંના નારકીના જીવને, આપણા હિમાલયના ઠરેલાં ખરફ ઉપર કદાચ સુવાડવામાં આવે તે, તેને ઘસઘસાટ ઊંધ આવી જાય! આથી કલ્પી લ્યા કે ત્યાંની સ્થાનિક ઠંડી કેટલી હશે! આવી રીતે ગરમીના પ્રમાણુનું પણ સમજી લેવું. શીત ૧, અને ગરમી ૨, ઉપરાંત, નારીના જીવાને, ક્ષુધા ૩, તરસ ૪, પરાધીનતા પ, દાહ ૬, ખુજલી ૭, ભય ૮, શાક ૯, જરા ૧૦, આ પ્રકારની ક્ષેત્ર વેદના હોય જ છે, આ દશ વેદનાઓનુ નિવારણ, જેમ મૃત્યુ લેાકમાં થઈ શકે છે ને રાહત મળે છે, તેમ નરકમાં બનતું નથી, કારણ કે, ત્યાં એકલા પાપનું પરિણામ ભાગવવાનુ હોય છે, અહિં પાપ અને પુણ્ય બન્નેના પરિણામે ભાગવાય છે. OY નારકીમાં, ક્ષુધા–તરસનું નિવારણ કરવાના કાઈ સાધન પ્રત્યક્ષ નથી. શારીરિક રોગ ફાટી નીકળેલા હોય છે પશુ કાઇ તેની શાંતિ માટે જોનાર પણ નથી. પરાધીન પણાને તે કોઈ આરે। તારી નથી! ક્ષણ એક પણુ, પરમાધી એ, નારકીના જીવાને છૂટાં મૂકતાં નથી, તેમજ માર-પીટથી, નિરંતર ભયયુક્ત રાખે છે. કૈાઇ દયા ખાનાર હેતુ નથી. જીવે, જે નારકીના પાપાના બધા ખાંધ્યા હોય તે સર્વે, ભોગવીનેજ છૂટા થવાનુ હોય છે. તેમાં રજ જેટલા પણ ફરક પડતા નથી, આ છે ત્યાંની સ્થાનિક–નિર'તર વતી ક્ષેત્ર વેદના! ચાવી વેદનાએથી તરફડતાં નારકીના જીવાને, ભગવાન મહાવીરનેા જન્મ થતાં, અંતર્મુહૂત્ત સુધી સવ For Private & Personal Use Only hel मञ्जरी टीका भगवज्जन्म कालवर्णन 11411 jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy