SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ म प्रतिक्रमणानन्तरं पञ्चाशत्तमे एकोनपञ्चाशत्तमे वा दिवसे समायाति, तत्रैव पर्युषणा विधेया, तिथेरेव पर्वनियामकत्वात् । इयं सांवत्सरिकपर्वाऽपि निगधते। अस्याः समारोहः कृष्णत्रयोदशीतो भवति । अत: पर्युषणाशब्देन अष्टदिवसात्मकः कालो लोके प्रसिद्धः। तत्र मुनिभिर्विशिष्टविशिष्टतरविशिष्टतमक्रियापरायणेभवितव्यम् । चातुष्कालिके स्वाध्याये, कायोत्सर्गे, ध्याने, द्वादशविधे तपसि, सप्तदशविधे संयमे, सप्तविंशतिविधेऽ श्रीकल्प मूत्रे ॥८६॥ _ आषाढ़ की पूर्णिमा के प्रतिक्रमण से पचासवें दिन या उनचासवें दिन शुक्ल पंचमी आती है। उसी दिन पर्युषण करना चाहिए, क्यों कि तिथि ही पर्व का नियामक है। पर्युषणा को सांवत्सरिकपर्व भी कहते हैं। इसका समारोह भाद्रपद कृष्णा त्रयोदशी से होता है। अतः पर्युषणा शब्द से आठ दिन का काल लोक में प्रसिद्ध है। इस आठ दिन के समय में मुनियों को विशिष्ट, विशिष्टतर और विशिष्टतम क्रिया में संलग्न रहना चाहिए। चार काल के स्वाध्याय में, कायोत्सर्ग में, ध्यान में, बारह प्रकार के तपश्चरण में, सत्तरह के प्रकार संयम में और सत्ताईस प्रकार पडाये छ, छti मा ४२०' मते 'मन ' नी airl थाय छ. निOME नो मामास थाय छ, પુદગલ તરફની રૂચિ ઉડી જાય છે. આ છે અપૂર્વ કરણને મહિમા. આવા “અપૂર્વ કરણે” પહોંચવાવાલા છે અ૫ હોય છે ને ઘણા ખરા તે “યથાપ્રવૃત્તિ કરતાં કરતાં” અપૂર્વકરણના દરવાજે થીજ પાછા વળે છે, અને ફરી પાછા ચતુર્ગતિની ચિપાટ ખેલવી શરૂ કરે છે. “અપૂર્વકરણ” એ આંતરિક વિષય છે બહારના ક્ષણિક અને વિનાશી સાધને દ્વારા તેમજ બુદ્ધિ દ્વારા તેનું વર્ણન થવું અશક્ય છે. “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિકરણ’ એ સ્વાનુભવ' ના વિષયો છે. આ સંબંધી જ્ઞાનની તાલાવેલી જાગે ત્યારે જ આત્મસ્વરૂપનું ભાન થાય છે. આવા “કરણ' ની પરમ ઉપાસના કરવા માટેજ પર્યુષણ' છે. ભગવાન મહાવીર ના શાસનકાલ માં આ નિયમ પ્રવત્તી રહ્યો છે. પર્યુષણ પર્વના છેલ્લા દિવસને “સંવત્સરી' કહે છે આ પર્વને સમારેહ શ્રાવણ વદ ત્રયોદશી થી શરૂ થાય છે. આ પર્વ દરમ્યાન વિશિષ્ટ પ્રકારે, પિતાની યોગ્યતા અનુસાર, સગો પ્રમાણે, સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ તપ સંયમની આરાધનામાં ઓતપ્રેત થવું જોઈએ. ५२ना ४२।' विया२ ४२॥ बने। अनि छ: भाट साधु-सावासा वाध्याय, अयोसा, ध्यान, nai બાર પ્રકારના તપ, સત્તર પ્રકારના સંયમ, સત્તાવીસ પ્રકારના અણુગારના ગુણની આરાધના કરવી. આ “આરા ॥८६॥ .ain Education In TERaw.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy