SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ||૭|| विहरतां वर्षावास वस्तुम् ? यत्खलु वर्षावास प्रवावधन विहारण विहरता निग्रन्थाना वा निग्रन्थाना वा बहूना जानां बहूनां वृक्षाणां गुल्मानां गुच्छानां बल्लीनां तृणानां वलयानां हरितानाम् अङ्कुराणाम् ओषधीनां जलरुहाणां कुहनानां स्नेहसूक्ष्माणां पुष्पसूक्ष्माणां पनकसूक्ष्मागां वीजमुक्ष्माणां हरितमक्ष्माणाम् अन्येषामपि तथाप्रकाराणाम् एकेन्द्रियाणां विराधना भवति । एवं शहखानां शङ्खनकानां जलौकानां नीलहूनां गण्डोलकानां कल्प - विहार से विचरते हैं, चौमासा करना कल्पता है ? उत्तर- क्यों कि चातुर्मास में इस प्रकार के मासकल्प विहार से विचरनेवाले साधुओं और સાયિ યો યદુત સે વીનો, વદુત સે વૃક્ષી, ગુલ્મી, મુછા, તાપી, ક્રિયા, મૂળી, જયા, રિતો, વંતી, ગૌષધી, નદી, દળો, સ્નેĐમાં, પુષ્પમૂક્ષ્મા, પનઘૃશ્માં, વીનમાાં, તિવ્રુક્ષ્મા તથા રૂસ प्रकार के अन्य एकेन्द्रिय जीवों की विराधनाका दोष लगता है। इसी तरह शंख, शंखनक, जलौक, नीलंगू કરવાનુ` કહ્યુ' છે ? પ્રત્યુત્તર એ છે કે ‘ માસકલ્પ પ્રમાણે વિહાર કરનારા સાધુ-સાધ્વી યથા નિયમાનુ પાલન કરે છે, ને તેને ત્રસ-સ્થાવર-હિ સાદિના દાષામાંથી બચાવવાનુ પણ ચેગ્ય લાગવાથી શાસ્ત્રકારોએ અષાઢી પૂર્ણિમા સુધી ‘ચાતુર્માસ ' ના સ્થળે પહેાંચી જવાનું કહ્યું છે. કારણ કે વર્ષાઋતુની શરુઆત તે પહેલાં થઈ ગઈ હાવાથી ત્રસ સ્થાવર અને સૂક્ષ્મ જીવાની તેમ જ હરિતકાય એટલે લીલી વનસ્પતિની શરુઆત વરસાદના દિવસેામાં થાય છે. આથી વનસ્પતિકાય તથા એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉત્તેન્દ્રિય તેમ જ પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ જવા સંભવ છે. તેથી આ દાષા ન થાય તે ઉદ્દેશથી ‘ચાતુર્માસ’ કરવાનું ‘માસકલ્પ ’ ના સાધુ-સાધ્વીને ક્માન છે. આ વર્ષાઋતુ દરમ્યાન ઘણા બીજો, ઝાડા, ગુલ્મા, ગુòા, લત્તાએ, વેલડીએ, તૃણેા, વલયે, હરિતા, અંકુરો, ઓષધિયા, જલવેલા, બિલાડાના ટોપ અને સ્નેહસુક્ષ્મ, પુષ્પસૂક્ષ્મ, પનકસૂક્ષ્મ, ( લીલફૂલ) બીજસૂક્ષ્મ વિગેરે સૂક્ષ્મ તેમ જ ખાદર વનસ્પતિએ ઘણા પ્રમાણમાં ફૂટી નિકળે છે. આ હરિતકાયા આદિ ચાલતી વખતે સાધુ, સાધ્વી દ્વારા કચરાઈ જવાના સંભવ છે. આ વનસ્પતિના જીવા એકેન્દ્રિય જાતિના છે. Jain Education International તેમ જ એન્દ્રિય જીવા-શંખ, શ`ખનક, જલૌક, નીલ'ગુ, ગડાલક, શિશુનાગ, વિગેરે; તેમ જ For Private & Personal Use Only मञ्जरी टीका ||૭|| www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy