________________
श्रीकल्पमूत्रे
119311
मूलम् - नो कप्पर निम्गथाणं वा निग्गंथीणं वा संखडिवडियाए गमित्तए । नन्नत्थ विहारमग्गेणं ॥ मु० १६ ॥ छाया -नो कल्पते निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा संखडिप्रतिज्ञया गन्तुम् । नान्यत्र विहारमार्गात् ॥ सू० १६ ॥
टीका - 'नो कप' इत्यादि - - निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां संखडिप्रतिज्ञया - संखड्यन्ते विराध्यन्ते षट्कायजीवा यस्यां सा संखडिः - ज्ञातिभोजनार्थः पाकः, तत्स्थानमपि संखडिः, तस्याः प्रतिज्ञा = परिज्ञानं तया, संखार्ड परिज्ञायेत्यर्थः, संखडौ गन्तुं न कल्पते । यदि संखडिस्थानं विहारमार्गगतं भवेत्तदा तत्र यतनया गमने नास्ति दोषः । अनुमेवार्थं दर्शयितुमाह-- ' नन्नत्थ विहारमग्गेणं' इति ॥ मु०१६ ॥
मूल का अर्थ-साधुओं और साध्वियों को जीमनवार समझ कर वहां जाना नहीं कल्पता, विहार - मार्ग के सिवाय ॥ १६ ॥
टीका का अर्थ - जिसमें षट्काय के जीवों की खंडना - विराधना हो वह संखडि अर्थात् ज्ञातिभोजन कहलाता है। साधु-साध्वी को जानबूझ कर जीमनवार में जाना नहीं कल्पता । अगर जीमनवार का स्थान बिहार के मार्ग में आ गया हो तो यतनापूर्वक जाने में दोष नहीं है । इसी आशय को व्यक्त करने के लिए कहा है- " नन्नत्थ विहारमग्गेणं " ॥ सू०१६ ॥
મૂલના અ—એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય તે સિવાય કોઇ પણ પ્રસંગે સાધુ-સાધ્વીઓને 'सभूइलोभन' भां आहार थे ये नहि (सू०१६ )
ટીકાના અથ—જયાં છએ કાયના જીવાની વિરાધના થતી હોય તેને ‘સ`ખડી' અગર ' ज्ञातिलोभन' कुड़े छे. त्यां “ सरभ-मारंभ समारंभ " थतां होय ते 'लोन' ने ' संध-ज्ञाति होम, परगालु, गामधूभाडामध જમણુ કહે છે. આવા ‘જમણવાર' માં સેંકડો માણુસા એકત્રિત થઇ જમે છે. ‘સર'ભ' એટલે ચીજવસ્તુઓ મેાટા પાયા પર એકત્ર કરવી તે. ' આરંભ' એટલે એકઠી કરેલી વસ્તુઓને તેાડી-ફાડી-દળી- ચૂર્ણ કરી તયાર માલમલી કરવા તે. ‘સમારંભ' એટલે ઉપરની ચીજોને માટા પાયા પર અગ્નિ તયાર કરી પકાવવી તેનું અસલ સ્વરૂપ ફેરવવુ' ને ઉપભોગ માટે લાયક બનાવવુ તે છે. સાધુ-સાધ્વીને જાણીજોઈને જમણવારના પ્રસંગે જવું નહિં. કદાચ વિહાર કરતાં ‘જમણવાર' નું સ્થળ આવી જાય તેા યનાપૂર્વક જવામાં દોષ નથી व्यता सूत्र छे " नन्नत्थ विहारमण " इति (सू०१६ )
આ આશય
For Private & Personal Use Only
Jain Education National
कल्प
मञ्जरी
टीका
॥७३॥
ww.jainelibrary.org.