________________
श्रीकल्प
मूत्रे ॥५७||
षष्ठं महाव्रतकल्पमाहमूलम्-कप्पइ निग्गंथाणं वा निग्गंथीणं वा महन्बयाई सभावणाई सम्म पालित्तए ॥०७॥ छाया-कल्पते निर्ग्रन्थानां वा निग्रन्थीनां वा महाव्रतानि सभावनानि सम्यक् पालयितुम् ॥मू०७॥ टीका-'कप्पइ निग्गंथाणं' इत्यादि
निग्रन्थानां निग्रन्थीनां वा सभावनानि पञ्चविंशतिभावनासहितानि महाव्रतानि-करणत्रययोगत्रयेण यावज्जीवं सर्वसावधव्यापारनिवृत्त्याऽणुव्रतापेक्षया वा महान्ति-वहन्ति यानि व्रतानि तानि तथोक्तानि-प्राणातिपात-मृषावादा-दत्तादान-मैथुन-परिग्रहेभ्यः सर्वथा विरमणरूपाणि पश्च महाव्रतानि सम्यक् याथातथ्येन पालयितुं
कल्पमञ्जरी
टोका
छठा महाव्रत कल्प कहते हैं-'कप्पइ' इत्यादि ।
मूल का अर्थ--साधुओं और साध्वियों को भावनासहित पाँच महाव्रतों का पालन करना कल्पता है ॥मू०७॥
टीका का अर्थ-जीवन-पर्यन्त, तीन करण और तीन योग से, समस्त सावध व्यापारों का त्याग होने के कारण महान् अथवा अणुव्रतों की अपेक्षा से महान जो व्रत हैं, वे महाव्रत कहलाते हैं। वे पाँच है-(१) प्राणातिपातविरमण (२) मृषावादविरमण (३) अदत्तादानविरमण (४) मैथुनविरमण (५) परिग्रहविरमण । प्रत्येक महाव्रत की पाच-पाँच भावनाएँ होती हैं; जैसे
छ महानत ४५ने ४ छ–'कप्पइ' त्या। મૂલા- સાધુ અને સાધ્વીઓએ ભાવનાસહિત પાંચ મહાવ્રત’ નું પાલન કરવું જોઈએ છે સૂ૦ ૭
ટીકાર્થ-જીવનપર્યન્ત ત્રણુ કરણ અને ત્રણ યુગથી સમસ્ત સાવઘ વ્યાપારને ત્યાગ કરવો તેને “મહાવ્રત’ કહે છે. અથવા અણુવ્રતોની અપેક્ષા મહાન હોવાથી મહાવ્રત કહેવાય છે. કરણ એટલે કરવું, કરાવવું અને અનુમોદવું, કેટલાક લકે કાર્ય જાતે કરે છે કેટલાક જાતે નહિ કરતા અન્ય પાસે કરાવે છે, કેટલાક જાતે કરવા તથા કરાવવા અશક્ત હોવાને કારણે બીજા લેકે તે કાર્ય કરતા હોય તે તેને અનુમોદન આપે છે. એટલે તે કાર્યને મનથી પ્રત્સાહન આપી વધાવી લે છે. આ ત્રણે કરણથી ‘પાપ’ લાગે છે. .
॥५॥
ડે
Jain Education in adonal
For Private & Personal Use Only
utiww.jainelibrary.org.