________________
श्रीकल्प
मुत्र
॥५५६॥
टीका
स्वकं भवनं तत्रैव-तस्मिन्नेव स्थले उपागम्य आगत्य स्वकं भवनमनुपविष्टा। ततः खलु तस्यास्त्रिशलायाः क्षत्रियाण्याः मर्भस्य द्वयोर्मासयोर्व्यतिक्रान्तयोः तृतीये मासे वर्तमाने तस्य गर्भस्य दोहदकालसमये अयमेतद्रपो दोहदः पादुर्बभूव उत्पन्नः। कीदृशो दोहदः? इति-दर्शयति 'धन्नाओ' इत्यादि।
कल्पर ताः अम्बा:-मातरः खलु धन्याः=भाग्यवत्यः, सपुण्या:-पुण्यवत्यः, कृतार्थाः-कृतः सम्पादितः अर्थः जन्मान्त
मञ्जरी रेष्टसिद्धिरूपं प्रयोजनं याभिस्ताः-कृतवाञ्छितकार्याः, कृतपुण्याः पूर्वभवोपार्जितपुण्याः, कृतलक्षणा: सफलीकृतपुण्यरेखाजीवनरेखादिरूपलक्षणाः, यद्वा-कृतानि-स्वयं सफलतया निष्पन्नानि लक्षणानि-पुण्यजीवनादिफलमूचनकरादिरेखारूपाणि यासां तास्तथा, सुकृतविभवाः-सुकृतः सफलीकृतः मुपात्रदानादिरूपशुभकार्यकरणेन विभवः ऐश्वर्यसम्पत्तिरूपो याभिस्तास्तथा, अत एव-मुलब्धं शोभनेन प्रकारेण प्राप्तं खलु तासां मातृणां मानुष्यक-मनुष्यसम्बन्धि जन्मजीवितफलं जन्मनो जीवितस्य च फलम् , याः खलु मुखबद्धसदोरकमुखवत्रिकाः-मुखबद्धा-मुखोपरि
तदनन्तर त्रिशला क्षत्रियाणी के गर्भ के दो मास बीत गये। तीसरा मास चल रहा था। तब दोहद के काल के अवसर पर इस प्रकार का दोहद (दोहला) उत्पन्न हुआ। वह दोहद कैसा था, सो सिद्धाथबतलाते हैं-वे माताएँ धन्य-भाग्यवती हैं, सपुण्य-पुण्यवती हैं, कृतार्थ-जन्मान्तर का इष्टसिद्धिरूप प्रयोजन कृता जिनका सिद्ध हो गया है ऐमी-हैं, पूर्वभव में उपार्जित पुण्य वाली हैं, उन्हों ने पुण्यरेखा और जीवनरेखा
त्रिशला
दोहदपूर्तिः आदि सफल की हैं, अथवा उनको जीवन आदि फल को मृचित करने वाली रेखाएँ स्वयं सफल हुई हैं, सुपात्रदान आदि शुभ कार्य करने से प्राप्त हुए ऐश्वर्थ और सम्पत्ति आदि को उन्होंने सफल बनाया है, अतएव उन्होंने मनुष्यजन्म और मनुष्यजीवन के फल को अच्छी तरह प्राप्त किया है, जो मुख पर डोरासहित मुखवस्त्रिका बाँधकर तथा हाथ में पूँजनी लेकर तथारूप के अर्थात् मुख पर डोरा सहित
ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ રહ્યાને બે માસ પસાર થઈ ગયા. ત્રીજે માસ ચાલતો હતો ત્યારે દોહદના કાળના અવસરે તેમને આ પ્રકારને દેહદ ઉત્પન્ન થયા. તે દેહદ કે હતા તે બતાવે છે–તે માતાઓ ધન્ય-ભાગ્યશાળી છે, અન્ય-અન્યશાળી છે, કતાથ—જેનું જન્માષ્ના ઈષ્ટસિદ્ધિરૂપ પ્રોજન સિદ્ધ થયું હોય એવી છે, પૂર્વભવમાં ઉપાર્જિત પુન્યવાળી છે, તેમણે પુન્યરેખા અને જીવનરેખા આદિ સફળ કરેલ છે, અથવા ॥५५६॥ તેમની જીવન આદિ ફળને સૂચિત કરનારી રેખાઓ સ્વયં સફળ થઈ છે. સુપાત્રદાન આદિ શુભ કાર્ય કરવાથી પ્રાપ્ત થયેલ અધય અને સંપત્તિ આદિને તેમણે સફળ બનાવેલ છે, તેથી મનુષ્યજન્મ અને મનુષ્યજીવનનાં ફળને સારી રીતે પ્રાપ્ત કર્યું છે, જે મુખ પર દેરા સાથેની મુહપત્તી બાંધીને તથા હાથમાં પંજણી લઈને એવા પ્રકારના લેનાર
Winw.jainelibrary.org,