SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ||५५३|| Jain Education MAR राजहंससदृश्या गत्या यत्रैव स्वकं भवनं तत्रैवोपागम्य स्वकं भवनमनुप्रविष्टा । ततः खलु तस्यास्त्रिशलायाः क्षत्रियाण्याः द्वयोर्मासयोर्व्यतिक्रान्तयोस्तृतीयमासे वर्तमाने तस्य गर्भस्य दोहदकालसमये अयमेतद्रूपो दोहदः प्रादुर्बभूव । धन्याः खलु ता अम्बाः सपुण्याः कृतार्थाः कृतपुण्याः कृतलक्षणाः सुकृतविभवाः, सुलब्धं खलु तासां मानुष्यकं जन्मजीवितफलं याः खलु मुखबद्धसदोरकमुखवस्त्रिकाः प्रमार्जिकाहस्ताः तथारूपाणां मुखबद्धसदोरक मुखवत्रिकाणां रजोहरणप्रतिग्रहधराणां श्रमणानां निग्रन्थानामन्तिके स्वपविना सार्द्धं धर्म शृण्वत्यः, सामायिक प्रतिक्रमणं समाचरन्त्यः साधर्मिकान शुश्रूषमाणाः, तथारूपाणां श्रमणानां निर्ग्रन्थानां प्रतिलम्भयन्त्यश्व दोहदं विनयन्ति । तत् श्रेयो यदि खलु अहमपि सिद्धार्थेन राज्ञा सार्द्धमेवमेव दोहदं विनयामि । ततः खलु स रहित गति से जहाँ अपना भवन था वहाँ गई और अपने भवन में प्रविष्ट हुई। उसके बाद दो मास व्यतीत होने पर, जब तीसरा मास चल रहा था तब, त्रिशला क्षत्रियाणी को इस प्रकार का दोहद उत्पन्न हुआ - 'वे माताएँ धन्य हैं, पुण्यवती हैं, कृतार्थ हैं, कृतपुण्य हैं, सफल लक्षणवाली हैं, सफल वैभववाली हैं, उन्होंने मनुष्य जन्म और जीवन भला पाया है, जो मुख पर डोरासहित मुखवत्रिका बाँध कर तथा हाथ में पूंजनी लेकरके मुख पर डोरा सहित aafar बाँधे हुए तथा रजोहरण आदि उपकरण धारण करनेवाले तथारूप श्रमण निग्रथों के समीप अपने पति के साथ धर्म सुनती हुई, सामायिक प्रतिक्रमण करती हुई साधर्मियों की सेवा करती हुईं तथा तथारूप श्रमण निर्ग्रन्थों को निर्दोष आहारादि का दान देती हुई अपने दोहद को पूर्ण करती हैं। यदि म भी सिद्धार्थ राजा के साथ इसी प्रकार होकर दोहद पूर्ण करूँ तो अच्छा हो । ભવન હતું ત્યાં ગઇ અને પેાતાના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ એ માસ પસાર થતાં, જ્યારે ત્રીજોમાસ ચાલતા હતા ત્યારે ત્રિશલાદેવીને ઢોદના સમય થતાં આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયા-તે માતાએ ધન્ય છે, પુન્યશાળી છે, કૃતા' છે, કૃતપુન્ય છે, સફળ લક્ષણવાળી છે, સફળ વૈભવવાળી છે, તેમણે જે મનુષ્યજન્મ અને જીવન મેળવ્યાં તે સાંક છે, જે મુખ પર દારા સાથેની મુહુપત્તી બાંધીને, તથા હાથમાં પૂજી લઈને, તથા તે પ્રમાણેના મુખ પર દારા સાથેની મુહપત્તી બાંધેલ તથા રજોહરણ આદિ ઉપકરણ ધારણ કરનાર શ્રમણ નિગ્રન્થાની પાસે પેાતાના પતિની સાથે ધર્મોપદેશ સાંભળતી, સામાયિક-પ્રતિક્રમણ કરતી, સાધર્મીએની સેવા કરતી, તથા તે પ્રકારના શ્રમણ નિગ્ર ંથને નિર્દોષ આહારાદિક દાન દેતી પેાતાના દાદને પૂર્ણ કરે છે. જો હું પણ સિદ્ધાર્થ રાજાની સાથે એ જ પ્રમાણે રહીને દાદ પૂર્ણ" કરૂં તે ઘણુ સારૂ. & 海鮮宴 कल्प मञ्जरी टीका सिद्धार्थकृता त्रिशलादोहदपूर्तिः ||५५३|| 21. www.jainelibrary.org.
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy