________________
श्रीकल्प
मुत्रे ॥३९०॥
निर्झर-नीरे शिल्प-कला-कमनीयेऽतिरमणीये स्वक-शोभा-विडम्बित सुरवर-विमाने सातुक-सुख-भवने अचिन्त्य__ ऋद्धि सम्पन्ने वरभवने तस्मिन् तादृशे उभयतो लोहिताक्षमयबिब्बोकने तपनीयमय-गण्डोपधान-कलिते
सालिङ्गनवर्तिके उभयतः उन्नते मध्येन गम्भीरे गङ्गा-पुलिन-वालुको-दाल-सदृशके उयचिय-क्षौम-दुकूल-पट्टको मेघों का भ्रम हो जाता था और वे नाचते लगते थे। वह चन्द्रकिरणों का संयोग होने पर चन्द्रकान्त मणियों से झरनेवाले जल से युक्त था। शिल्पकला से कमनीय था, अतएव अत्यन्त ही रमणीय था। अपनी अनुपम शोभा से देव-विमान को भी मात करता था। सभी ऋतुओं में सुख-जनक था। अचिन्त्य ऋद्धि-वैभव से सम्पन्न था, तथा जिन्होंने पहले पुण्य का पूंज उपार्जित किया है, उन प्राणियों के निवास के योग्य था और श्रेष्ठ था।
राजा सिद्धार्थ के इस राजभवन में त्रिशला देवी सुखपूर्वक सेज पर शयन कर रही थी। वह सेज इस प्रकार की थी-उसके दोनों ओर सिर और पैर की तर्फ लोहिताक्ष रत्नों के उपधान (तकिये) लगे हुए थे। सोने के गालममूरिये तकिये से सहित थी। शरीर-परिमित उपधान से युक्त थी। उसके सिरहाने और पांयते (पैरों की तर्फ) का भाग ऊँचा उठा हुआ था और बीच का भाग नीचा था। जैसे गंगा के किनारे की बालू में पैर रखते ही पैर धंस जाता है, उसी प्रकार उस शय्या पर भी पैर नीचे
राजभवन
वर्णनम्.
થઈ આવતી. - ચંદ્રમાની કિરણોના સંયોગવડે ચંદ્રકાંત મણિયોથી જળ કરી રહ્યું હતું. આ મહેલની સઘળી શભા દેવવિમાનની શોભા અને ઋદ્ધિનું પ્રદર્શન કરતી હતી. આ મહેલ સઘળી ઋતુઓમાં સુખજનક હતે. અચિંત્ય ત્રાદ્ધિ અને વૈભવથી સંપન્ન હતો અને ઉત્કૃષ્ટ પુણ્યશાળી જીવને નિવાસ યોગ્ય અને શ્રેષ્ઠ હતે.
રાજા સિદ્ધાર્થના આ રાજભવનમાં ત્રિશલાદેવી, સુખપૂર્વક શયન કરી રહ્યાં હતાં. આ શવ્યા કેવા પ્રકારની હતી તેનું વર્ણન આ પ્રમાણે છે.
બને પડખે- માથુ, અને પગ તરફ, લેહિતાક્ષ રત્નના તકીયા મૂકવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સુવર્ણ અંકિત ગાલમસૂરીયા પણ ગઠવવામાં આવ્યાં હતાં. શયા, શરીર પ્રમાણુ હતી. શિર અને પગ તરફના ભાગે, ઉંચા હતાં, ને વચલે ભાગ જરા નીચા જેવું હતું. જેમ ગંગાનદીના કિનારાની વાળમાં પગ મુકતાં જ પગ નીચે ધસી જાય છે તે જ પ્રકારે તે શા ઉપર પણુ પણ ધસી જતાં હતાં.
॥३९०
Gadarw.jainelibrary.org.