________________
श्रीकल्पसूत्रे ।।३५९ ।।
लोकनाथेभ्यः-लोकानां=भव्यानां नाथाः = नेतारो योगक्षेमकारकत्वादिति तेभ्य: । लोकहितेभ्यः - लोकः= एकेन्द्रियादिः सर्वप्राणिगणस्तस्मै हिताः = रक्षोपायपथप्रदर्शकत्वादिति तेभ्यः । लोकप्रदीपेभ्यः - लोकस्य = भव्यजनसमुदायस्य प्रदीपाः=तन्मनोऽभिनिविष्टानादिमिध्यात्वतमः पटलव्यपगमनेन विशिष्टात्मत चमकाशकत्वाद्दीपतुल्यास्तेभ्यः, यथा प्रदीपस्य सकलजीवार्थ तुल्यप्रकाशकत्वेऽपि चक्षुष्मन्त एव तत्प्रकाशसुखभाजो भवन्ति नत्वन्धास्तथा भव्या एव भगवदनुभावसमुद्भूतपरमानन्दसन्दोह भाजो भवन्ति नाभव्या इति प्रतिबोधयितुं प्रदीपष्टान्तः, अतएव च लोकपदेन भव्यानामेव ग्रहणम् । लोकप्रद्योतक रेभ्यः - लोकशब्देनात्र-लोक्यते दृश्यते लोकनाथ - योग ( अमाप्त वस्तु की प्राप्ति ) और क्षेम ( प्राप्त का संरक्षण) करने वाले होने से लोक- भव्यजीवों के नाथ ।
लोकहित-लोक अर्थात् एकेन्द्रिय आदि समस्त जीव समूह की रक्षा का पथ प्रदर्शित करने के
कारण हितरूप |
लोकप्रदीप - लोक अर्थात् भव्यजीवों के समूह के लिए, उनके मन में जमे हुए अनादि मिथ्यात्वरूपी अंधकार के पटल को हटाकर विशिष्ट आत्मतत्त्व के प्रकाशक होने से दीपक के तुल्य । जैसे दीपक सब लोगों के लिए समानरूप से प्रकाशक होता है, फिर भी नेत्रवान् ही उसके प्रकाश से के मुख भाजन होते हैं, अन्धे नहीं, उसी प्रकार भव्य ही भगवान् के अनुभाव से उत्पन्न परमानन्द के समूह भाजन होते हैं, अभव्य नहीं । - यह बोध कराने के लिए प्रदीप की उपमा दी है। इसी कारण यहाँ लोक शब्द से भव्यों का ही ग्रहण किया है ।
લેકનાથ—અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી દેવામાં ભગવાનની વાણી નિમિત્તરૂપ છે તેથી તેએ ‘લેાકનાથ’
તરીકે ઓળખાય છે.
લાકહિત—એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવાની રક્ષા માટે જેણે રસ્તા ઉઘાડી આપ્યું! છે માટે 'बोडित पशु उडेल छे.
લેાકપ્રદીપ ભવ્ય જીવેાના સમૂહનો અનાદિ મિથ્યાત્વભાવ દૂર કરી, ‘આત્મતત્વ ' રૂપ દીપક બતાવ્યા તેથી તે લેાકમાં ‘દ્વીપક’ સમાન છે. દીપક લેાકેાને સમાન પ્રકાશ અને તેજ આપે છે. છતાં તેનું સુખ અંધ માણુસ લઈ શકતા નથી. ફક્ત દેખતા જ આદમી તે પ્રકાશને અનુભવી શકે છે. તેમ ભગવાનના ભાવથી, ભવ્ય જીવે આનંદ પ્રમેાદ માણી શકે છે, અને બીજા તેના ભાગવતા ને આનંદથી દૂર ભાગે છે. માટે જ ભવ્યને ઉદ્દેશીને જ ‘ લેાક ’શબ્દ લગાડવામાં આવ્યા છે.
For Private & Personal Use Only
Jain Education International
PREV
कल्प
मञ्जरी
M
शक्रेन्द्र
कृत- भग
वत्स्स्रुतिः ।
॥३५९॥
www.jainelibrary.org