SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी ॥३४९॥ टोका उपपेतः युक्तस्तम्, तथा मानो-म्मान-प्रमाण-परिपूर्ण-सुजात-सर्वाङ्ग-सुन्दराजम-मीयते परिच्छिद्यते पदार्थोऽनेनेति मानं तुलाङ्गलीप्रस्थादिना तोलनं, यद्वा-जलादिपरिपूर्णकुण्डादिप्रविष्टे पुरुषादौ यदा द्रोणपरिमितं जलादि निस्सरति तदा स पुरुषादिर्मानवानुच्यते तदेव, उन्मानम् उर्ध्व मानं, यद्वा-अर्द्धभाररूपः परिमाणविशेषः, प्रमाण सर्वतो मानं, यद्वा-निजाङ्गलीभिरष्टोत्तरशताङ्गलिपरिमितोच्छ्रायः, इत्थं च मानं च उन्मानं च प्रमाणं चेत्येतेषां द्वन्द्व-मानोन्मानप्रमाणानि, तैः परिपूर्णानि सम्पन्नानि, अत एव-सुजातानि यथोचितावयवसन्निवेशवन्ति सर्वाणि सकलानि अङ्गानि-अज्यते व्यज्यते प्राणी यैस्तानि-मस्तकादारभ्य चरणान्तानि यस्मिंस्तव, अत एवसुन्दरमङ्गंवपुर्यस्य स तथा तम्, शशिसौम्याकारम्-शशीचन्द्रः, तद्वत् सौम्यो रमणीय आकार:-स्वरूपं यस्य स के जो गुण हैं, उनसे युक्त होगा । उसका शरीर मान, उन्मान और प्रमाण से युक्त होगा । जिससे पदार्थ मापा जाय वह मान कहलाता है । तराजू से, अंगुली से अथवा प्रस्थ आदि से तोलना भी मान है। अथवा जल से परिपूर्ण कुंड में किसी पुरुष के डूबने पर एक द्रोण पानी अगर बाहर निकले तो वह पुरुष मानोपेत कहलाता है । उँचा मान, उन्मान कहलाता है, अथवा अर्द्धभाररूप परिमाण को उन्मान कहते हैं। सारे मापको प्रमाण कहते हैं, अथवा अपने अङ्गलसे एक सौ आठ अङ्गल की ऊंचाई को प्रमाण कहते हैं। वह पुत्र मान उन्मान और प्रमाण से युक्त शरीरवाला होगा । उसके मस्तक से लेकर पैरों पर्यन्त सकल अंग उचित आकृतिबाले होने के कारण सुन्दर होंगे। अत एव वह सुन्दर शरीरवाला होगा । उसकी आकृति चन्द्रमाके समान सौम्य-रमणीय होगी। वह कमनीय होगा, देखनेवालों શરીરનું મા૫” કાઢવા ત્રણ પ્રકારના સાધને કહેવામાં આવ્યાં છે. (૧) માન-જેનાથી પદાર્થનું માપ કાઢવામાં આવે તે સાધનને “માન ” અગર “કાટલું ' કહે છે. (૨) “ઉન્માન” ત્રાજવા અંગુલ પ્રસ્થ વિગેરેથી જેનું માપ કાઢવામાં આવે તે ત્રાજવા અથવા અંગુલ પ્રસ્થ વિગેરેને ઉન્માન કહે છે. અથવા “તેલ કહે છે. (૩) પ્રમાણ જલથી પૂરેપૂરી ભરેલી કૂડીમાં કે પુરુષને ડુબાડવામાં આવે ને ડુબાડતાં એક દ્રોણ પાણી બહાર નીકળી જાય તે તે પુરૂષ “માનેપત’ કહેવાય છે. ઉંચા માનને ઉન્માન કહે છે. અર્ધભાર રૂપ પ્રમાણને પણ ઉન્માન કહે છે, બધા માપને પ્રમાણુ કહે છે, અથવા પિતાની આંગળીએથી માપતાં જેનું માપ એક સે આઠ (૧૦૮) આંગળ સુધીની ઉંચાઈ જેટલું હોય તેને પ્રમાણુ કહે છે. તે પુત્ર માન, ઉન્માન અને પ્રમાણુયુક્ત થશે. તેને મસ્તકથી લઈ પગ સુધીનાં બધા અંગ ઉચિત આકૃતિવાળા હોવાથી સુંદર થશે. તેથી તે સુંદર શરીરવાળે થશે. તેની આકૃતિ ચંદ્રછે માની સમાન સૌમ્ય અને રમણીય થશે. તે કમનીય એટલે જોનારના ચિત્તને આહલાદ પહોંચાડનાર થશે. આ तकत-चतुर्दशम फलवर्णनम् પ' કાહવા ત્રાકટલું કહે કમાન કહે છે. નું માપ પાણી બહાર નીકળી છે, ॥३४९॥ છે, અથવા જમાનને ઉર આવે ને બા કહે છે અથવા અશુભ પ્રસ્થ Jain Education E lonal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy