________________
श्रीकल्प
॥३३५॥
टीका
वचनमाधुर्यसमक्षे कोकिलस्य वचनमाधुर्य हीनं स्यादिति हिया दृरे बने कोकिलस्य गमनम् । एतावता कोकिलवचनादपि तस्या वचनेऽधिकं माधुर्य व्यज्यते । सा च त्रिशला पुनः सदोरकमुखवत्रिकां मुखे बद्ध्वा मुखोपरि मूक्ष्मवादरजीवानां विघातनिवृत्त्यर्थ धारयित्वा त्रिकालं पातर्मध्याह्नसायं सामायिकम्, उभयतः काले-पातःसायंकालद्वये च
कल्पपुनः आवश्यकं विदधती-कुर्वती आसीत्, पुनः सा कीदृशी? इत्याह-दीनहीनजनोपकारिणी-दीनाः दरिद्राः,
मञ्जरी हीनाः हस्ताद्यवयवविकलाश्च ये जनास्तेषामुपकारिणी अन्नवस्त्रादिना सहाय्यकारिणी, तथा-पातिव्रत्यधारिणी= पतित्रताधर्मधारिणी, तथा-धर्मविचलितजनमनसि धर्माद् विचलितानां जनानां हृदये धर्मसंचारिणी, पुनः-श्रुतगुरुवचनयोविश्वासधारिणी, तथा-पियधर्माधर्मस्नेहवती, तथा-दृढधर्मा अविचलधर्मवती, तथा-कारुण्यवर्मसंरक्षितकी तुलना में कोकिला का वचन माधुर्यहीन है, इस लज्जा के कारण कोकिला कानन में चली गई। इससे कोकिला की ध्वनि की अपेक्षा भी त्रिशला देवी की वाणी की अधिक मधुरता प्रगट होती है।
त्रिशला देवी डोरासहित मुखवत्रिका, सूक्ष्म बादर जीवों की हिंसा को बचाने के लिए मुख पर धारण करके प्रातः, मध्याह्न और सायंकाल सामायिक करती थी और प्रातः तथा सायंकाल पडावश्यक ला . किया करती थी। फिर वह कैसी थी ? सो कहते हैं
राजीवर्णनम् त्रिशला महारानी दीनों-दरिद्रों तथा हीनों-लूले-लंगड़े आदि अंगविकल जनों की अन्न-वस्त्र आदि से सहायता करती थी, तथा पतिव्रता-धर्म को धारण करनेवाली थी । धर्म से च्युत होने वाले जनों के मनो में धर्म का संचार कर देती थी । शास्त्र एवं गुरु के वचनों पर श्रद्धा रखती थी, धर्म के प्रति अनुरागिणी थी और धर्म से चलायमान नहीं होती थी। उसके हृदय કે કિલાના વચનની મધુરતા ઓછી છે. આ લજજાને કારણે કોયલ જાણે વનમાં ચાલી ગઈ. તે વડે કોયલના અવાજ કરતાં ત્રિશલાદેવીના અવાજની વધારે મધુરતા પ્રગટ થાય છે.
ત્રિશલાદેવી દોરા સાથેની મુહપત્તી, સૂક્ષ્મ અને બાદર જીવોની હિંસા થતી અટકાવવા માટે મુખપર ધારણ કરીને સવારે, બપોરે અને સાંજે સામાયિક કરતી હતી અને પ્રભાતકાળે તથા સાયંકાળે છે આવશ્યક કરતી હતી. વળી તે કેવી હતી? તે કહે છે
ત્રિશલા મહારાણુ ગરીબાને તથા લુલા-લંગડા વગેરે અપંગ લોકેને અન્ન-વસ્ત્રની મદદ કરતી હતી. તથા પતિવ્રતા ધર્મને ધારણ કરનારી હતી, ધર્મથી ચલિત થયેલા લોકોના મનમાં ધર્મનો સંચાર કરતી હતી. શાસ્ત્ર અને ગુરુના વચને પર શ્રદ્ધા રાખતી હતી, ધર્મ પ્રત્યે અનુરાગવાળી હતી અને ધર્મના માર્ગથી ચલાયમાન ન કરવો
॥३३५॥
ફાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org