SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मुत्रे ||३३०|| Jain Education Inte Jun, टीका- 'तस्थ दाणे' इत्यादि । तत्र तस्याम् क्षत्रियकुण्डग्रामाभिधनगर्यां दाने=धनरत्नादिदाने धनेशः = कुबेरः- तत्सदृशः, एवं परत्रापि, शौर्ये = पराक्रमे वासुदेवः प्रजापोषी = जनतापोषणकारी, स्वदारतोषी= निजस्त्रीसन्तोषी, सुनीतिजोषी - सुनीतिसेवी मानधनिकः स्वधर्माभिमानरूपधनयुक्तः, कारुणिकः दयालुः, शीलभूषणः = सद्वृत्तालङ्कारभूषितः, निरस्तदुषण: = निर्दोषः, महत्सेवासमर्थः = श्रेष्ठजनसेवानिपुणः, सिद्धार्थो नाम राजा राज्यम् अकरोत् । तस्मिन = सिद्धार्थे भुवं पृथ्वीं शासति तस्याः शासनं कुर्वति सति सरोगः = रोगेण सहित इत्यर्थे विरोधस्तदपनोदनाय सरो गच्छतीति सरोगः = सरोवरगतो राजहंस एव नान्यः सरोग := रोगसहितः, एवं दोषाकरः= दोषtresser इत्यर्थे विरोधस्तदपनोदनाय दोषा = रात्रिस्तत्करश्चन्द्र एव, नान्यो दोषाऽऽकरः = दोषस्थानम्, टीका का अर्थ- 'तत्थ' इत्यादि । उस क्षत्रियकुंडग्राम नाम की नगरी में सिद्धार्थ राजा राज्य करते थे । वेधन एवं रत्नों का दान करने में कुबेर के समान तथा पराक्रम प्रगट करने में वासुदेव के समान थे। वे प्रजा का पोषण करने वाले थे, स्वदारसंतोषी थे, सुनीति का पालन करते थे, अपने धर्म के अभिमान रूप धन से सम्पन्न थे, करुणावान थे, सदाचार के अलंकार से भूषित थे, सब प्रकार के दोषों से रहित थे तथा श्रेष्ठ जनों की सेवा करने में निपुण थे । यहाँ पर कुछ विरोधाभास अलंकार दिखलाते हैं। महाराज सिद्धार्थ के राज्यशासन में केवल राजहंस ही सरोग अर्थात् सरौ - तालाबों में गमन करनेवाले थे, अन्य कोई भी सरोग अर्थात् रोगी नहीं थे । केवल चन्द्रमा ही दोषाकर (दोषा-रात्रि, कर-करनेवाला) था, अन्य कोई दोषाकर अर्थात् दोषों का आकर ટીકાના અં—‘તરણ્ય' ઇત્યાદિ, તે ક્ષત્રિયકુ’ડ ગ્રામ નામની નગરીમાં સિદ્ધાથ રાજા રાજ્ય કરતાં હતાં. તેઓ ધન અને રત્નાનું દાન કરવામાં કુબેર જેવાં અને પરાક્રમ બતાવવામાં વાસુદેવ જેવાં હતાં. તેઓ પ્રજાનુ' પેષણ કરનારા હતાં, સ્વદારસ'તેષી હતાં, સુનીતિનું પાલન કરતાં હતાં, સ્વધર્મના અભિમાનરૂપ ધનથી સપન્ન હતાં, કરુણાવાળાં હતાં, સદાચારના આષણથી શાભતાં હતાં અને શ્રેષ્ઠ જનેાની સેવા કરવામાં નિપુણ હતાં. આ વિષયમાં કેટલેક વિરાધાભાસ અલ કાર બતાવે છે-મહારાજા સિદ્ધાના રાજ્યશાસનમાં ફકત રાજહંસા જ‘સરેગ’એટલે કે સરા—તળાવેામાં ગ-ગમન કરનારા હતાં, બીજુ કાઈ પણ સરાગ એટલે કે રાગી ન હતુ. ફકત ચન્દ્રજ દોષાકર હતા એટલે કે દાષા-રાત્રિ કર—કરનાર હતા, બીજું કાઇપણ દોષાકર એટલે કે દાષાની ખાણુ ન હતુ. ફકત ભમરા જ For Private & Personal Use Only कल्प मञ्जरी टीका सिद्धार्थ - राजवर्णनम् ||३३०॥ w.jainelibrary.org.
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy