________________
NEReal
श्रीकल्प
कल्प
मञ्जरी
॥३२७॥
टीका
कल्पितः =देवशिल्पिरचित इव भाति-शोभते, उभयतः सरोवरादीनामुभयतटे प्रतिबिम्बितरत्नसोपानमयूखैः-प्रतिबिम्बितं यद्नसोपान-जलेऽवतरणाय निर्मितं रत्नमयं सोपानं, तस्य मयूखैः किरणैः तडागादिसलिलं सरोवरादिजलं निबद्धसेतु-निबद्धः सेतुर्यत्र तत्-सेतुयुक्तमिव आभाति-शोभते । तथा-निशि-रात्रौ दिवा-दिवसे च प्राकारः राजतकाञ्चनः रजतस्वर्णनिर्मितैः कपिशीर्षकैः-पाकारशिरोगतैः श्रेणिबद्भः 'कंगूर' इति प्रसिद्धैः, शशिभानुभासुरपतिबिम्बैः- शशिभान्वी चन्द्रमूर्ययोःभामुर: देदीप्यमानः प्रतिबिम्बो येषु तैः कृत्वा सुमेरुरिव राजते शोभते । वाससदने आवासगृहे, अनलनिहितधुपगन्धाधिवासितः-अनले अग्नौ प्रक्षिप्तो यो धूपस्तस्य गन्धैः अधिवासितः= सुगन्धीकृतः पवनो वायुः खेचराङ्गनाऽङ्गसङ्गतः विद्याधराङ्गनानां शरीराणि स्पृष्टः सन् खेचरीणामपि विद्याधरीणामपि मना=चित्तम् अमन्दं परमम् आनन्दयति-आहादयति, गृहस्थितानां पुनः का कथा ? । तथा-एकाऽऽतपत्रायमाणाहतधर्म एकच्छत्रवदाचरज्जैनधर्मयुक्ते तत्र तस्मिन् क्षत्रियकुण्डग्रामनामके नगरे हर्म्यस्थिताःधनिनां भवने करने की इच्छा से किसी देवशिल्पी ने बनाया हो ? सरोवर आदि के दोनों किनारों पर प्रतिबिम्बित होने वाली रनों की सीढ़ियों की किरणों से सरोवर आदि का जल ऐसा शोभित होता था जैसे जल पर पुल बना हो! कोट पर चांदी-सोने के एक ही कतार में जो कंगूरे बने हुए थे, उन पर रात्रि में चन्द्रमा का और दिन में सूर्य का चमकदार प्रतिबिम्ब पड़ता था इस कारण वह कोट सुमेरु सरीखा दिखाई देता था! निवासगृहों को सुगन्धित करने के लिये वहां अग्नि में डाले हुए धूप की गंध से सुवासित पवन जब विद्याधरियों के अंग को छता तो उनके चित्त को अत्यन्त ही आहाद पहुंचता था, साधारण गृहस्थों की तो बात ही क्या है ! एकच्छत्र के समान पालन किये जाने वाले जैनधर्म से युक्त उस क्षत्रियकुंडग्राम नाम की नगरी में, धनवानों के घरों की बालिकाएँ क्रीडां के लिए पाले हुए तोतों के बच्चों को भी महाશિલ્પીએ બનાવ્યું હોય! સરોવર વગેરેના બને કિનારા પર પ્રતિબિંબિત થતાં રત્નની સીડીઓના કિરણે વડે સરવર આદિનું જળ એવું શુભતું કે જાણે જળ ઉપર પુલ બન્યો હોય! કટની ઉપર ચાંદી–સેનાના એક જ હારમાં જે કાંગરાઓ બનાવેલા હતા તેના પર રાત્રે ચન્દ્રમાનું અને દિવસે સૂર્યનું ચળકતું પ્રતિબિંબ પડતું હતું તે કારણે તે કેટ સુમેરુ સમાન દેખાતે હતે. નિવાસગૃહને સુગંધિત કરવાને માટે ત્યાં અગ્નિમાં નાખેલા ધૂપની ગંધ વડે સુવાસિત પવન જયારે વિદ્યાધરીઓના અંગને સ્પર્શ કરતે ત્યારે તેઓને અત્યંત આનંદ થતું હતું, સાધારણ ગૃહસ્થની તે વાત જ શી કરવી!. એકચ્છત્રની સમાન જૈન ધર્મ પાલન કરવાવાળી તે ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરીમાં ધનવાનાં ઘરની બાળાએ કીડાને માટે પાળેલાં પિપટના બચ્ચાંઓને પણ મહાપ્રભાવશાળી
PHत्रियकण्ड
ग्रामवर्णनम्
॥३२७॥
ઈ
છે
Jain Education Integ
ral
For Private & Personal Use Only
jainelibrary.org