________________
मञ्जरी
सूत्र
र प्राप्तो वितर्कजाले पतितश्चिन्तयति-इदं पुरोदृश्यमानं सर्व केन=किंविधेन तपःसंयमादिधर्मेण मया लब्धम्=
उपार्जितम्, प्राप्तम्=उपार्जितं सत् मम स्वायत्तीभूतम् , अभिसमन्वागतम्-अभि-आभिमुख्येन, सं सांगत्येन, अनु=
पा: पश्चात् , आगतम् उपभोग्यतामुपगतम् । ततः एवं चिन्तनानन्तरं सोऽवधि प्रयुङ्क्त अवधिदृष्टयाऽवलोकयति । कल्पश्रीकल्प
अवधि प्रयुञ्जाना अवधिज्ञानेन विलोकमानः स स्वपूर्ववृत्तान्त स्वपूर्वभवसम्बन्धिकं सकलं वृत्तान्तं स्मरति । तेन=
स्वपूर्वभवसकलवृत्तान्तस्मरणेन स मनसि चिन्तयति-अहो! अर्हद्धर्मस्य कीदृशः प्रभावोऽस्ति। यत्तेन प्रभावेण ॥३१४॥
टीका मया ईदृशी उदारा उत्कृष्टा दिव्या देवलोकसमुत्पन्ना देवऋद्धिः लब्धा प्राप्ता अभिसमन्वागता। एते पुरोदृश्यमानाः सर्वे देवा मम सेवकीभूताः सेवकत्वं प्राप्ताःसन्तःसम्मिल्य-एकीभूय अत्र-मम समीपे आगताः। अत्रान्तरे= वे देव विस्मित हो गये, क्यों कि उन्होंने ऐसी ऋद्धि पहले कभी देखी नहीं थी। वह तर्क-वितर्क में पड़कर सोचने लगे-यह सामने दिखाई देनेवाले सारे वैभव का लाभ मुझे किस तप एवं संयम रूप धर्म के प्रभाव से हुआ ? यह सब किस प्रकार मेरे अधीन हुआ ? कैसे मेरे पास आकर उपभोग के योग्य बना ? इस प्रकार विचार करने के पश्चात् उन देवने अधिज्ञान का उपयोग किया-अर्थात् अवधि ज्ञान से देखा। अवधिज्ञान
महावीरस्य
प्राणतका उपयोग करते हुए उनको अपने पूर्वभव के समस्त वृत्तान्त स्मरण हो आये । पूर्वभव के वृत्तान्त का स्मरण होने पर वह विचार करने लगे-अहो ! अर्हन्त भगवन्त के धर्म का प्रभाव कैसा है ? उस धर्म के
सन नामकः प्रभाव से मुझे ऐसी उत्कृष्ट, दिव्य देवऋद्धि का लाभ हुआ है, यह मुझे प्राप्त हुई है और मेरे भोगने का षडविंशति___ योग्य हुई है, और यह सामने दिखलाई देनेवाले देव मेरे सेवक बने हुए, एकत्र होकर मेरे पास आये हैं। तमो भवः।
પ્રમાણે પિતાની મહાન ઋદ્ધિ જોઈને તે આશ્ચર્ય-ચકિત થઈ ગયાં, કારણ કે તેમણે આવી ઋદ્ધિ આ અગાઉ કદી પણ જોઈ ન હતી. તે તર્ક-વિતકમાં પડીને વિચાર કરવા લાગ્યા-આ સામે નજરે પડતા સમસ્ત વૈભવને લાભ મને કયા તપ અને સંયમરૂપ ધર્મના પ્રભાવથી થયે? આ સહું કઈ રીતે મને અધીન થયાં? કેવી રીતે મારી પાસે આવીને ઉપભેગને યોગ્ય બન્યાં? આ પ્રમાણે વિચાર કર્યા પછી તે દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. એટલે કે અવધિજ્ઞાનથી જોયું. અવધિજ્ઞાનને ઉપયોગ કરતાં જ તેમને પોતાના પૂર્વભવના સમસ્ત વૃત્તાન્તનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વભવના lરૂા . વૃત્તાન્તનું મરણ થતાં તે વિચાર કરવા લાગ્યાં, “ અહે! અહંન્ત ભગવાનના ધર્મનો પ્રભાવ કેટલો બધે છે?
એ ધર્મના પ્રભાવથી મને આવી ઉત્કૃષ્ટ, દિવ્ય દેવ-ઋદ્ધિને લાભ થાય છે, પ્રાપ્તિ થઈ છે, મારે અધીન થઈ છે, અને મારે હેર સેગવવા યોગ્ય થઈ છે અને આ સામે દેખાતા દેવે સારાં સેવક બન્યાં છે, એકત્ર થઈને મારી પાસે આવ્યાં છે. તેના