SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मुत्रे ॥૨૧॥ Jain Education In 實 વર્ષને ઉર્ષિતા=નિર્મતિઃ। પવનજી་સિન્ધુતાઃ–પયનેન-વાયુના મુખ્યસ્થ શોર્મ માષિતસ્ય ગ્રહસ્થ સિન્ધોઃ= समुद्रस्य तरङ्गाः । जन्मजरामरणनानाविधाधिव्याधिग्रस्तानाम् - जन्म च जरा च मरणं च नानाविधाः = अनेक जीवों को अपने स्थान से भ्रष्ट किया हो । 'उद्धर्षिताः' परुष वचनों से अर्थात् कठोर वचनों से भर्त्सना की हो । तथा देव मनुष्य और तिर्यचों की विराधना की हो, उन सबको मैं क्षमाता हूँ, अतः वे सब मुझे મહામહનીય કર્માં ધના ત્રીસ સ્થાનકને મન, વચન કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમેાઘાં; શીલની, નવવાડની, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક, ત્રણ અશુભ વેશ્યાના લક્ષણાની અને મેલેાની વિરાધના કરી, ચર્ચા વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જીનેશ્વર દેવના મા લેાગ્યે, ગેપબ્યા, નહિ માન્યા, અછતાની સ્થાપના કરી પ્રવર્તાવ્યા, છતાંની સ્થાપના કરી નહી, ને અછતાંના નિષેધ કર્યાં નહિ, છતાંની સ્થાપના અને અછતાંને નિષેધ કરવાના નિયમ કર્યો નહિ, કલુષતા કરી, તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બેલ ૧, છ પ્રકારના દશનાવરણીય બંધના ખેલ ૨, બાઈસ પ્રકારે વેદનીય બધના ખેલ ૩, છ પ્રકારે માહનીય ખધના મેટલ ૪. સોળ પ્રકારે આયુષ્યધના ખેલ ૫, અઠ્યાવીસ પ્રકારે નામક બંધના એલ ૬, આઠ પ્રકારે ગોત્રકમ બધના ખેલ છ, પાંચ પ્રકારે અંતરાય ક્રમ અધના ખેલ ૮, અને આઠ ક`ની અશુભપ્રકૃત્તિ બંધના પચાવન કાણે કરી; ખ્યાંસી પ્રકૃતિ અશુભની બાંધી; બંધાવી, અનુમાદી મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારવાર ધિક્કાર ! એક એક ખેલથી માંડી કાડાકાડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને ન'તા ખેલમાં જાણવા યોગ્ય જાણ્યું નહિં, આદરવા યોગ્ય આયુ" નહિં, અને છાંડવા ચેાગ્ય છાંડયું નહિ તે મને વારંવાર ધિક્કાર હો, હું જીનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, એક અક્ષરના અનંતમાં ભાગમાત્ર કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી આછે અધિકે વિપરીત પણે પ્રવત્યાં તેની હું વાર વાર આત્માની કેવલીની સાખે નિંદા-ગોં કરું છું. (૧૪) કષાયથી કલુષિત થઇને મેં એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અને પચેન્દ્રિય જીવાને દતા:' હણ્યાં હાય ‘પરિતાપિતા:' મન, વચન અને કાયા વડે પીડા પહોંચાડી હોય, ‘૩૫ત્રુતા:’ ઉપસ’ કર્યાં હોય અને ‘સ્થાનાત્ સ્થાન સંત્રામિતાઃ' એક સ્થાનથી બીજા' સ્થાન પર સક્રમિત કર્યાં હોય એટલે કે જીવાને પેાતાનાં સ્થાનથી ભ્રષ્ટ કર્યાં હોય, ‘ઉગ્દર્ષિતા:' પરુષ (કઠાર) વચના વડે ભના કરી હોય, તથા દેવ, મનુષ્ય અને તિય་ચાની વિરાધના કરી હોય તેા તે બધાને હું ખમાવું છું તેથી તે બધાં મને ક્ષમા પ્રાન કરે, અને હું પ્રતિજ્ઞા helमञ्जरी टीका महावीरस्व नन्दनामकः 3 विंशतितमो મા ॥२९९॥ ww.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy