SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ છીનવ सम्माननम् ७, प्रभावना धर्मकथा-प्रतिवादिविजय-दुष्करतपश्चरणकरणादिभिर्जिनवचनप्रकाशनम्-इत्येवमष्टविधे दर्शनाचारे ये केऽप्यतीचारा जाताः, तान् सकलान् मनोवाकायैर्युत्सृजामि-परित्यजामीति । समितिपञ्चकगुप्तित्रिकपालनरूपे चारित्राचारे संलग्नानतिचारान् निन्दामि । बाह्याभ्यन्तरभेदभन्ने द्वादशविधे तपसि येऽतिचाराः संजातास्तान् व्युत्सृजामि । वीर्याचारातिचारम्-वीर्याचार: अंनिहतबाह्याभ्यन्तरसामर्थ्यस्य सतोऽष्टविधे ज्ञाना ર૬રૂ થઈ उपकार आदि से सन्मान करना । (७) प्रभावना-धर्मकथा, प्रतिवादिविजय और दुष्कर तपश्चरण आदि करके जिनशासनका उदयोत करना। इस प्रकार अष्टविध दर्शनाचार में जो कोई अतिचार हुए हों, उन सब को मन वचन काय से त्यागता हूं। (३) पांच समिति तीन गुप्ति के पालन करनेरूप चारित्राचार के अतिचारों की मैं निन्दा करता हूँ। ૮ “પ્રભાવના ધર્મકથા, પ્રતિવાદીઓ ઉપર વિજય, દુષ્કર તપશ્ચર્યા, સૂત્ર-સિદ્ધાંત આગમને ફેલાવે કરે, તો તેમ જ ધમની જીત હમેશા જાગતી રહે તેવા કાર્યો કરવા તે. महावीरस्य નંદ અણુગાર અંતિમ સમયે આત્માની સાક્ષીએ જાહેર કર્યું કે ઉપરના આચારમાં જે કઈ દોષ લાગ્યા નાના : હોય તેની નિંદા કરૂં છું. ૬નંદ અણગારે વળી આત્મસાક્ષીએ ઉમેર્યું કે આજસુધી આ ભવમાં પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને પ્રવિંનતનો અનંત ભવમાં, કુદેવ, કુગુરુ અને કુધર્મની સહયું. પ્રરૂપણ, કરસના, સેવનાદિક સંબંધી પાપ દેષ લાગ્યાં કોણે મારી હોય, તે સર્વ મિથ્યા થાઓ! અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અત્રતપણે. કયાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી, અ૫% અવિનીતપણું મેં કર્યું હોય તે સર્વે મિચ્છા મિ દુક્કડં. શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવળજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધમાંચાર્યની, શ્રી ઉપાધ્યાયની, શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમષ્ટિ સાધર્મી ઉત્તમ પુરૂની, શાસ્ત્ર-સૂત્ર પાઠની. અર્થ-પરમાર્થની. ધર્મ સંબંધી, અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ અશાતનાદિ કરી, કરાવી અનુમાડી, મન-વચન-કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી, મુખ્યપ્રકારે વિનય, ભકિત, આરાધના, પાલના, સ્પર્શના, સેવનફિક યથાયોગ્ય અનુક્રમે નહિ કરી, નહીં કરાવી, નહીં અનુમાદી તે મને ધિક્કાર ધિકકાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચક, અવગુણ, અપરાધ સર્વે માફ કરે, હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. પણ (૩) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ ચારિત્રાચારના અતિચારની નિંદા કરું છું. (૪) બાહ્ય અને અત્યં- Jain Education Sea
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy