________________
निर्विचिकित्सम्-विचिकित्सा मतिविभ्रमः-आगमस्यार्थे युत्त्योपपन्नेऽपि फलं पति सन्देहः, तदभावो निर्विचिकित्सम् ३, अमूढदृष्टिः-अमूढा-तपोविद्यातिशयादिकुतीर्थिकऋद्धिदर्शनेऽपि अविचलिता या दृष्टिः-सम्यग्दृष्टिः सा ४, उपबृंहणं-साधर्मिकाणां वैयावृत्त्यादिसद्गुणप्रशंसनेन तद्गुणवृद्धिकरणम् ५, स्थिरीकरण-धर्मात्पचलतां सधुक्तिमृदुवचनैः पुनस्तत्रैव स्थापनम् ६, वात्सल्यं समानदेवगुरुधर्मवतां जनानां भोजनवसनदानोपकारादिभिः
श्रीकल्प
कल्प
॥२९२॥
टीका
आगम का अर्थ युक्ति से सिद्ध होने पर भी मतिभ्रम होना अर्थात् धर्म के फल में सन्देह करना विचिकित्सा है। विचिकित्सा के अभाव को निर्विचिकित्सा कहते हैं। ४-अमृढदृष्टि-कुतीथिकों के तप या विद्यातिशय आदि की ऋद्धि देख कर भी अपनी दृष्टि को अविचल रखना। ५-उपबृंहणसाधर्मी जनों के वैयावृत्य आदि सदगुणों की प्रशंसा करके उनके गुणों की वृद्धि करना। ६ स्थिरीकरण-धर्म से चलित होते हुए को समीचीन युक्तियों से तथा कोमल वचनों से समझा-बुझाकर पुनः धर्म में स्थिर करना । ७-वात्सल्य-समान देव, गुरु और धर्मवाले जनों का भोजन, वस्त्र, दान, और
महावीरस्य एन्टी नन्दनामकः માટે विंशतितमो भवः।
કારણ અન્યના આડંબરો, છટા. દેખાવે, બ હા શૈલી, આચાર વિચારની દાંભિકતાને લઈ અણસમજુ તેમજ અધૂરા शानवाणे ७१ साथी परतुन छाडी मोटीन जगे. परिणामे 'इतो भ्रष्टस्ततो भ्रष्टः' वी स्थिति उत्पन्न થાય છે, માટે અન્ય મતની આકાંક્ષા વિના જે કાંઈ તેને સાંપડયું હોય તેમાંથી સારભૂત ગ્રહણ કરી આત્માને ગવેષ,
૩-નિવિચિકિત્સા'-આગમને અર્થ યુક્તિ-પ્રયુક્તિથી સમજાય હોય છતાં તેમાં અથવા તેના ફલમાં સંદેહ અગર શંકા ન લાવવી તે આગમના અર્થ અને ભાવાર્થ ઘણી રીતે સમજાય છે, સમજ્યા પછી તેમાં શંકા નહિ લાવવી.
૪- અમૂઢદષ્ટિ' –કુતિથી એનું દાખલા દલીલમાં સામર્થ્યપણું છે તેમાં નહિ અજાઈ જવું. એટલે વીતરાગ ધર્મમાં અવિચલ રહેવું.
૫-' ઉપબહણ'—સાધર્મજનની સેવા ચાકરી કરવી, તેમજ તેમાં રહેલાં ગુણેની પ્રશંસા કરવી તે.
૬- સ્થિરીકરણ” ધર્મથી ચલિત થનારને યુકિતપ્રયુકિતથી સમજાવી ઠેકાણે લાવો તેમજ કમલ વચનો अन्दा वा पुनः मां स्थिर ४२व त.
૭-' વાત્સય ’–સાધમ ભાઈઓને ભજન-વસ્ત્ર આદિ આપી તેનું ગ્ય સન્માન કરવું તે. વાત્સલ્ય એટલે lain Education In Unai એકજ ધર્મના અનુયાયીઓ અંદર અંદર પ્રેમ અને સૌજન્યતાથી વર્તે છે.
॥२२
Talfw.jainelibrary.org.