________________
શ્રીसूत्रे
ફ્રી!
Jain Education Int
तत्र ऋजुजडदृष्टान्तः – एकस्मिन् समये प्रथमतीर्थकरस्य कश्चित् शिष्यः आवश्यक कार्यवशाद् वहिर्गो विलम्बेन प्रत्यागतः । अथ तं गुरुः पृच्छति-अद्य कथं विलम्बो जातः ? स प्राह - भदन्त ! मार्गे नटनृत्यं पश्यतो मम विलम्बो जातः । तस्येदं वचनं श्रुत्वा गुरुराह - सौम्य ! साधूनां नटनृत्यं द्रष्टुं न कल्पते इत्थं गुरोर्वचनं निशम्य तेन प्रायश्चित्तं गृहीतम् । अथान्यदा कदाचित् स साधुरावश्यक कार्यवशाद् वहिर्गतः पुनरपि
1
से बाहर गया और बिलम्ब से आया ।
4
किसी समय आदि तिर्थंकर का एक शिष्य आवश्यक कार्य गुरूजी ने उससे पूछा- 'आज विलम्ब कैसे हुआ ? शिष्य ने कहा भदन्त ! राह चलते नट का नृत्य देखने लगा इसीसे विलम्ब हो गया। तब गुरूजी ने उससे कहा- सौम्य ! नटका नृत्य देखना साधुओं को नहीं कल्पता । ' गुरुजी के यह वचन सुनकर शिष्यने प्रायश्चित्त ले लिया ।
‘ ગૃહસ્થી' ની ‘ સમાચારી ન્યાયનીતિપૂર્ણ હોવી જોઇએ એવા અથવાચકાએ જરૂર તારવી લેવા. વધારે સમજાવટ માટે ભગવાન શાસ્ત્રકારોએ ઋજીજડ અને વર્કજડના ઉદાહરણા નીચે આપ્યા છે તે ઉપરથી તે સમયના લેાકેાનુ માનસ બહુજ સુંદર રીતે જાણી શકાય છે.
ઋનુજહનું દૃષ્ટાંતઃ—આદિનાથ ભગવાનના સમયની આ વાત છે. તે કાલમાં કોઇ એક શિષ્ય આવશ્યક કાર્ય માટે બહાર ગયા ને ઘણેાવખત વ્યતીત થયાં પછી પાછા કર્યા, ગુરૂ મહારાજે તેને પ્રશ્ન પૂછી વિલંબનું કારણ જણાવવા કહ્યુ. શિષ્યે જવાબમાં કહ્યું કે રસ્તા પર ચાલતાં કોઇ એક નટનુ' નૃત્ય દેખવામાં રાકાય. ગુરૂ મહારાજે તેને સમજાવ્યું કે નટનું નૃત્ય જોવાથી આપણા મનમાં અનેક વિકારા ઉત્પન્ન થાય છે, તેને લીધે આત્મશાંતિ ડહોળી જાય છે, આપણે આત્મશાંતિ માટે આટલી આટલી જહેમત ઉઠાવીએ છીએ, આત્મશાંતિ માટે ઘણા કાળ સુધી સંસારમાંથી છૂટા થઈ એકાંત અવસ્થા ભાગવીએ છીએ, મહામૂલ્યે મેળવેલી શાંતિ ક્ષણ એકના વિકારી ભાવથી નષ્ટ થઈ જાય છે, આવા મહાન ખાટના ધંધા શા માટે કરવા જોઇએ ? શિષ્યે સરલબુદ્ધિના હોવાને કારણે ફરીથી તેવું કાય નહિ કરવાના નિશ્ચયપે પ્રાયશ્ચિત્ત લઇ આત્માને વિશુદ્ધ કર્યાં.
-
मञ्जरी टीका
॥ ૧॥
jainelibrary.org