________________
कल्प
छाया-अथ केनार्थेन भदन्त ! एवमुच्यते-कल्पते निम्रन्थानां वा निग्रन्थीनां वा वर्षावासानां सविंशतिरात्रे मासे व्यतिक्रान्ते पर्युषणां परिवस्तुम् ? यतः अतीतैरनन्तैरर्हद्भिर्भगवद्भिस्तीर्थकरैर्वर्षावासानां सविंशतिरात्रे मासे व्यतिक्रान्ते पर्युषणा पर्युषिता। एवम् ऋषभादिमहावीरपर्यवसानैस्तीर्थकरैरपि वर्षावासानां सविंशतिरात्रे मासे व्यतिक्रान्ते पर्युषणा पर्युषिता। एवं सर्वैर्गणधरैः सर्वैः प्रवर्तकैः सर्वैगेणिभिः सर्गणधरैः सगणावच्छेदकैः, एवमस्माकं धर्माचार्यश्चतुर्विधसङ्घरपि वर्षावासानां सविंशतिरा मासे व्यतिक्रान्ते पर्युषणा पर्यषिता। तेनार्थेन एवमुच्यते-कल्पते निर्ग्रन्थानां वा निग्रन्थीनां वा सर्विशतिरात्रे मासे व्यतिक्रान्ते पर्युषणां परिवस्तुम् ॥मू०२०॥
मञ्जरी
टोका
मूल का अर्थ-प्रश्न-हे भदन्त ! किस हेतु से कहा जाता है कि साधुओं और साध्वियों को . चोमासा के वीस दीन सहित एक मास व्यतीत होने पर पर्युषण करना चाहिए ?
उत्तर-हे शिष्य ! जिस हेतु से अतीत काल के अनन्त अरिहंत भगवन्त तीर्थंकरोंने, वीस दिन सहित एक मास व्यतीत होने पर पर्युषण किया था। इसी प्रकार वर्तमान चौवीसीमें ऋषभदेव से लेकर महावीर पर्यन्त के तीर्थकरों ने भी वीस दिन सहित एक मास व्यतीत होने पर पर्युषण किया था। इसी प्रकार सब गणधरों ने, सब आचार्योंने, सब उपाध्यायोंने, सब स्थविरोंने, सव प्रवर्तकोंने, सब गणियोंने, सब गणावच्छेदकोंने, इसी प्रकार हमारे धर्माचार्योंने तथा चतुर्विध संघने भी वर्षावास के वीस दिन सहित एक मास व्यतीत होने पर पर्युषण किया था, उस हेतुसे ऐसा कहा गया है कि साधुओं और साध्वियों को चोमासा
મૂલ અને ટીકાને અર્થ-શિષ્ય પૂછે છે કે હે ભદન્ત! આપ કયા હેતુ બડે કહે છે કે ચોમાસાના બીસ દિવસ સહિત એક માસ વ્યતીત થયાં બાદ સાધુ-સાધ્વીઓએ પર્યુષણ કરવું ?
ગરૂ ઉત્તર આપે છે કે હે શિષ્ય ! જે હેતુથી અતીત કાલમાં અનન્ત ભગવન્ત તીર્થકરોએ એક માસ વીસ દિવસ વ્યતીત થયાં પછી પયુંષણ કર્યા હતા, વર્તમાન ચૌવીસીમાં 2ષભદેવ ભગવાનથી માંડી મહાવીરદેવ સુધીના સર્વ તીર્થકરોના વારામાં વીસ દિવસ સહિત ચેમાસાને એક માસ ગયા બાદ પયુંષણું કરવામાં આવ્યા છે. આવા પર્યુષણ સર્વગણધર દેવ, આચાર્યો, ઉપાધ્યાય, સ્થવિરે, પ્રવર્તકે, ગણી, ગણાયછેદકો અને ચતુર્વિધ સંઘોએ પણ આદર્યો છે. અને તેની
॥९॥
Jain Education Integ al