________________
श्रीकल्प
धर्मप्रचारः, तपस्यां कर्तुमुद्यतानां कृते धारणायाः कृततपस्कानां कृते पारणायाश्च प्रबन्धः, आस्रवनिरोधः, सूनादिस्थानेभ्यो जीवानां मोचनम् , सामायिकानुष्ठानं, गुप्तदानम् , आचामाम्लतपःकरणम् , उभयकाले आवश्यककरणम् , सर्वथा कुशीलपरित्यागः, प्रतिदिनं व्याख्यानश्रवणं प्रभावनाकरणं, मुण्डनवर्जन, शरीरसंस्कारवर्जन, स्वशक्त्यनुसारेण अष्टादशभक्तपरित्यागाद्यष्टमान्ततपसां समाराधन, सांवत्सरिकदिवसेऽष्टपहरावधि पोषधकरणमिति। चतुर्विधसंघस्य पुनरिदं कर्तव्यम्। तथाहि-ग्रामे ग्रामे देशे देशे चामारीघोषणा, जिनशासनप्रभावना च कर्त्तव्या। दीक्षासमारोहः, अन्तकृतमूत्रस्य कल्पमूत्रस्य वा श्रवणं श्राव", परस्परं विशुद्धभावेन
कल्प
मञ्जरी
॥८८॥
टीका
नया बिल
लिए उद्यत हुए लोगों के लिए धारणा का तथा जिन्होंने तपस्या की है उनके लिए पारणा का प्रबंध, आस्रव का निरोध, कसाईखानों से जीवों को मुक्त कराना, सामायिक, गुप्त दान, आयंबिल तप, पात:काल और सायंकाल आवश्यक क्रिया, कुशील का सर्वथा त्याग, प्रतिदिन व्याख्यान श्रवण, प्रभावना, हजामत न करवाना, शरीर का श्रृंगार न करना, अठाई से लेकर तेले तक की शक्ति के अनुसार तपस्या तथा संवत्सरी के दिन आठ प्रहर का पोषध ।
चतुर्विध संघ का कर्तव्य है-ग्राम-ग्राम और देश-देश में अमारीघोषणा करवाना और जिनशासन को प्रभावना करना, दीक्षा-समारोह करना, अन्तगडमूत्र या कल्पमूत्र को सुनना और सुनाना,
દુઃખી અનાથની રક્ષા કરવી, અભયદાન, સ્વાધ્યાય, તપ આદિ આચરવું, તપસ્વી સાધમીઓ માટે પારણુ અતરવારણ આદિને પ્રબંધ કર, મિયાત, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગપી આશ્ર છાંડવા, અભયદાન કરવું એટલે કસાઈખાનેથી જીવોને મુક્ત કરાવવા, સામાયિક કરવું, ઉમયકાલ પ્રતિક્રમણ કરવું, ગુપ્તદાન, આયંબિલ, તપ વિગેરે કરવાં, સર્વથા કુશીલને ત્યાગ કરે, વ્યાખ્યાન શ્રવણ કરવું, પ્રભાવના કરવી, હજામત નહિ કરવી, નહિ કરાવવી, શરીરશુશ્રુષા નહિ કરવી, બ્રહ્મચર્ય પાલવું, શક્તિ-અનુસાર અઠ્ઠમથી માંડી આઠ દિવસના ઉપવાસ કરવા અને “સંવત્સરી’ ના દિવસે આઠ પ્રહરને પિ આદરે, આ જાતની ક્રિયાએથી દેહાધ્યાસ ઓછો થઈ “આત્મા’ તરફ દૃષ્ટિ કેલવાય છે. આ પર્વમાં ચતુર્વિધ સંઘનું કર્તવ્ય એ છે કે-ગામેગામ, દેશે દેશ અમારીકણા કરાવે, અને જીન શાસ્ત્રનો મહિમા વધારે, દીક્ષા સમારોહ કરે, અંતગ સૂવ અગર હવે
iPICHAR
॥८८||
_dainEducation intedies