________________
સ્વપજ્ઞવૃત્તિસહિત
યાગશાસ્ત્રના
Jain Education Internati
પૃ૦ ૮૫ માં ૪૪૧ મા શ્લાક પછી નીચેના શ્લેાક ઉમેરેલા લાગે છે,
शिरःसरोजेनैतस्य पूजिते समराजिरे ।
Prasai faraवाहमिति वार्ता विरंस्यते ॥
પૃ૦ ૮૫ માં રેડથ સર્ ॥ ૪૪૨ । આના ઉપર સંખ્યા = વિઘ્ન વિષ્ણુ મનિરુત્તિતાનું આ રીતે ટિપ્પણી છે.
ફે. માં પૃ૦ ૨૮ B માં જે શ્લોકા ઉપર-નીચે લખેલા છે તે બધા જુદા જુદા છંદમાં છે. અનુષ્ટુપમાં એકધારૂં લખાણ ચાલ્યું આવે છે. તેમાં જુદા જુદા છંદો આવે તે ખરાખર લાગતુ નથી. એટલે આ છ શ્લોકા ટિપ્પણી રૂપે છે કે મૂળમાં ખૂટતા પાઠ ઉમેરવા માટે આ છ શ્લેાકેા લખેલા છે આ વાત વિચારણા માગે છે, ઉપર જણાવેલા બધા થઈ વીસ શ્લોકા માટે પત્રની અંદર તથા બહાર = આવી નિશાની કરેલી છે. સામાન્ય રીતે ખૂટતા પાઠ ઉમેરવા માટે હસ્તલિખિત્તામાં × આવી નિશાની પત્રની અંદર તથા બહાર કરવામાં આવે છે આ પણ હકીકત ધ્યાનમાં લેવા જેવી છે.
(૨) આ૦ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પ્રાચીન ગ્રંથામાંથી દોહન કરીને યાગશાસ્ત્રની રચના કરી છે. આ વાત તેમણે જ સ્પષ્ટ રીતે ગ્રંથના પ્રારંભમાં
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૪૨ ]
www.jainelibrary.org