________________
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
RRUGIESISCH
વેપવૃત્તિ સહિત
છે. માં પૃ૦ ૨૮ B માં ઉપર-નીચેના ખાલી ભાગમાં તથા જમણી બાજુના હાંસિયામાં = આવી નિશાની કરીને નીચે જણાવેલા છ શ્લોકો ઝીણા અક્ષરોથી પાછળથી કઈ કે લખેલા છે. આ લેકે બીજી કોઈ તાડપત્રીય પ્રતિમાં નથી, તેમજ મુ. માં પણ છપાયેલા નથી. આ શ્લોકોમાં કેટલાક અક્ષરે અતિ ઝાંખા પડી ગયા છે, તેથી બરાબર વંચાતા નથી. કેઈક અક્ષર વંચાય છે તો તેને અર્થ બંધ બેસતું નથી–સમજાતો નથી. આવા અક્ષરોના સ્થાને અહીં નીચે અમે ટિપ્પણી કરેલી છે. આ શ્લોકો નીચે મુજબ છેપૃ૦ ૮૫ માં ૪૩૫ મા બ્લેક પછી દે માં નીચેને બ્લેક ઉમેરેલે લાગે છે. વાર ર ાજા()શિર www Haware
दीकृत्यैष दधे त्रिभुवनभवनोत्तम्भनस्तम्भशोभः । वंफो( को ? )ऽन्योऽपि त्रिलोकोदरविवरचरः खेचरी भूचरो वा
देवो वा दानवो वा निनमयिषुभुजो योऽस्ति सोऽस्त्वग्रवर्ती ।। પૃ૦ ૮૫ માં પૃ૦ ૪૩૭ મા લેક પછી નીચેના ચાર કલેક ઉમેરેલા લાગે છે. ही ही यायावर जन्म यशोऽस्य मम चायशः । इमे तु स्थास्नुनी नूनं कल्पकोटिशतान्यपि ॥
[ ૪૦ ]
યોગશાસના
Jain Education Internat
For Private & Personal Use Only
www.jainelibrary.org