________________
સ્થાપજ્ઞવૃત્તિસહિત
યોગશાસ્ત્રના
[ ૩૫ ]
Jain Education Intern
अप्पाहार १ अवड्ढा २ दुभाग ३ पत्ता अट्ठ १ दुबालस २ सोलस ३ चउवीस
66
४ तहेव किंचूणा ५ । ४ तकतीसा य ५ ॥
યોગશાસ્ત્રટીકામાં પૃ૦ ૮૮૯ ૫° ૩ માં પ્રચલિત પાઠ નીચે પ્રમાણે છે—
I
अथ व्युत्सर्गः । व्युत्सर्जनीयस्य परित्यागो व्युत्सर्गः । स द्विविधः – बाह्यः आभ्यन्तरश्च । तत्र बाह्यो द्वादशादिभेदस्योपधेरतिरिक्तस्य अनेपणीयस्य संसक्तस्य वाऽन्नपानादेव त्यागः । आभ्यन्तरः कायाणाम्, મૃત્યુાટે શરીરસ્ય ચ ચૉઃ | નવુ શ્રુત્ત ......|
આ સ્થળે હૈં. માં પાઠ નીચે પ્રમાણે છે—
अथ व्युत्सर्गः । व्युत्सर्जनीयानेपणीयादिषु त्यक्तेषु गमनागमन - सावद्यस्वप्नदर्शन - नौसन्तरणोश्चार - प्रश्रवणेषु ૨ વિશિષ્ટઃ રળિધાનપૂર્વષ્ઠાયામનોવ્યાપાત્યાળ | નવુ વ્યુત્સુ ...... |
૧. આભ્યંતર તપના પ્રાયશ્ચિત્ત નામના ભેદમાં પણ યુલ્સના અધિકાર આવે છે. ત્યાં (પૃ૦ ૮૮૨ ૫૦ ૭ ) પણ આને જ મળતો લગભગ અક્ષરશઃ પાઠ છે. તત્ત્વાર્થની સિદ્ધસેન[વિરચિત ટીકામાં પણ (હા૨૨, પૃ. ૨૫ર ) આને મળતા પાઠ છે. એટલે સંભવ છે કે હેમચંદ્રસૂરિજી મહારાજે પહેલાં હૈ પ્રતિમાં મળે છે તેવી વ્યુત્સર્ગની આ જાતની વ્યાખ્યા અહીં લખી હાય અને પછી પુનરુક્તિદોષ આવવાથી વ્યુત્સગની વ્યાખ્યા બદલી નાખી હાય કે જે બીજી બધી પ્રતિમાં મળે છે.
For Private & Personal Use Only
દ્વિતીય
વિભાગની પ્રસ્તાવના
www.jainelibrary.org