________________
સ્વપજ્ઞવૃત્તિસહિત ચાગશાસ્ત્રના
Jain Education Internat
આવશ્યકનિયુક્તિમાં કાર્યાત્સગ નામના પાંચમા અધ્યયનની નિયુક્તિમાં નીચે મુજબ ગાથા મળે છે તેની સાથે સરખાવેશ—
गमागमण विहारे सुते वा सुमिण सणे नावान संतारे इरियावहियापडिकमणं ।।
ત્યાં જ ભાષ્યમાં નીચે પ્રમાણે ગાથા છે—
राओ । १५४७ ॥
भत्ते पाणे सयणासणे य अरिहंतसमणसिज्जानु । उच्चारे पासवणे पणवीसं हुति उसासा ॥ २३४ ॥
ફે.માં મળતા આ બે મહત્ત્વના પાઠભેદો ગ્રંથકારના પેાતાના જ હાથે થયેલા છે.
આ ઉપરાંત હૈં, માં બીજા પણ વિચારણીય પાઠા મળે છે. યોગશાસ્ત્રટીકામાં પૃ૦ ૭૮ માં ૩૭૦ મા શ્લાક પછી અને ૩૭૧ ના શ્લોક પહેલાં પાંચ વધારે શ્લોક મુ૦ માં નીચે પ્રમાણે છપાયેલા છે— कुर्वता स्वकुटुम्बस्य सारो च'ददृशे कृशाम् । सुन्दरीं चास्थिभूतां च चुकोप भरतेश्वरः || ३७१ ॥ ऊचे प्रहरिकान् किं रे मद् गेहे नास्ति भोजनम् । यदेवमीदृशी जाता अस्थिचर्ममयी कथम् ॥ ३७२ ॥ ૨ વરશે શી । સુરી સાસ્થ્યમૂતાં ચ-આવે છે. માં પાડે વંચાય છે. તેમાં પણ બે અક્ષરો અતિઝાંખા હોવાને લીધે ઘણી મહેનત કરવા છતાં પણ પાર્થ કે સાસ્થ્ય તે બરાબર નક્કી કરી શકાતુ નથી. ॥ ૨ મત્યુદે કે. ॥
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની
પ્રસ્તાવની
[ 3 ]
www.jainelibrary.org