SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ SSCASSEROLOC** દ્વિતીય જોઈ હતી. તેમાં થોળદિનાં પાઠ સ્પષ્ટ હોવા છતાં પણ વર્તમાન પ્રણાલિકા પ્રમાણે યોગવાહિએ ત્રણ ઘાણ પછીનું ક૯પ્ય છે” એમ સમજી છૂટથી વાપરે છે, તેથી કંઈક અર્વાચીન વાચકે ન ઉપર છેક લગાવીને (હડતાલ લગાવીને) ચાહનાં પાઠ બનાવી દીધું છે આ અમે નજરે જોયું છે. અમને તપાસ કરતાં વિક્રમ સંવત્ ૧૯૫૦ આસપાસ લખાયેલી યતિદિનચર્યાની ટીકાની બે હસ્તલિખિત પ્રતિઓ જ મળી છે, તેમાં તે ચોરવદિનાં પાઠ જ છે. પરંતુ યતિદિનચર્યાની ટીકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ મળે તે જ ટીકાકાર મતિસાગરસૂરિજીને ક પાઠ ખરેખર ઈષ્ટ છે તેને સંપૂર્ણ નિર્ણય કરી શકાય. બીજી પણ એક શક્યતા છે કે “ગવાહિએને ત્રણ ઘાણ પછીનું નીવીમાં કપ્ય છે” એ જાતની પરંપરા શરૂ થયા પછી જે મતિસાગરસૂરિજી થયા હોય તે ગોવાદિનાં પાઠ એ પોતે પણ લખે તે સમજી શકાય છે. તેથી યતિદિનચર્યાની ટીકાના પઠના જ આધારે, વર્તમાન પ્રણાલિકાને પ્રાચીન શાસ્ત્રસિદ્ધ પ્રમાણિત કહી શકાય નહિ, કારણ કે આપણી પાસે આવશ્યકચૂર્ણિથી માંડીને ધર્મ સંગ્રહ સુધીના બધા જ ગ્રંથમાં અયોજવાનાં પાઠ જ મળે છે. કર્મગ્રંથ આદિ વિવિધ ગ્રંથના રચયિતા પ્રસિદ્ધ આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિએ વિરચિત પ્રત્યાખ્યાનભાષ્યમાં નિવિકૃતિક પદાર્થો વિષે વિરતારથી વિચારણા કરેલી છે. આ ભાગ ઉપર વિક્રમની પંદરમી શતાબ્દીના પ્રસિદ્ધ આચાર્યશ્રી સેમસુંદરસૂરિએ અવસૂરિ રચેલી છે. અવચૂરિસહિત ત્રણ ભાગ જેન આત્માનંદ સભા-ભાવનગરથી વિભાગની પ્રસ્તાવના વેપાવૃત્તિ સહિત યોગશાસ્ત્રના RI [ ૨૦] Jain Education Internatic For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy