SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમાં મળતા ઉલ્લેખ તથા પૂર્વાપરસંગતિ વગેરે વગેરે ઘણી ઘણી વાતો ધ્યાનમાં રાખવાની હોય છે. કેટલીક વાર એવું પણ બને છે કે હસ્તલિખિતમાં તદ્દન શુદ્ધ પાઠ હોય છતાં સંપાદક તેને અર્થ બરાબર ન સમજી શકવાથી શુદ્ધપાઠાના સ્થાને પિતાની ક૯૫ના પ્રમાણે અશુદ્ધ પાઠો કરી દેતા હોય છે. આવા અમને અનેક અનુભવ સંશોધનક્ષેત્રમાં થયા છે. ઉદાહરણ તરીકે – પૃ૦ ૬ ૫. ૬ માં બધી હસ્તલિખિત પ્રતિઓમાં તમvસ્તાવિત પાઠ છે. ત્યાં મુઠ (પૃ. ૨)માં નમઃ પુરતાલુદ્રિતાથ પાઠ છપાયેલ છે. તે અને ન હસ્તલિખિતમાં લગભગ સરખા લખાય છે. એટલે તમને બદલે ૧. મન નિriri...આ પાંચ ગાથાની સજઝાય જૈન સંધમાં અત્યંત પ્રચલિત છે. આમાં ૫ઠ અશુદ્ધ છે એવી ભાગ્યે જ કેઇને કલ્પના પણ આવે. પરંતુ મકનદ, જિદ, ઘાદ આ પદોની, આગળ આવતા હો સાથે કોઈ જ સંગતિ નથી. હકીકતમાં આ પાંચે ય ગાથાઓ આ. શ્રી હરિભદ્રસૂરિવિરચિત સંધપ્રકરણમાં શ્રાવકધર્માધિકારમાં છે. ( પાંચમી ગાથાના ઉત્તરાર્ધમાં માત્ર પાઠભેદ છે.) मन जिणाणमाण मिच्छ परिहरइ धरइ सम्मत्तं । छविहआवस्सयम्मि उज्जुत्तो होइ पादिवसं ॥ આ પ્રમાણે પાઠ જોઇને અમને આશ્ચર્ય સાથે અતિઆનંદ થશે. આ પાઠ શુદ્ધ અને પૂર્વાપરસંગત છે. હસ્તલિખિત આદર્શોમાં ૬ અને ૪ અમુક રીતે સરખા લખાય છે, તેથી મન વગેરેમાં કોઈ સમયે કઈ કે ૬ ના સ્થાને દ વાંએ કે લખે હશે તેમાંથી મનદ, દિ તથા બાદ આ અશુદ્ધ પાઠ શરૂ થઈ ગયે હશે એમ લાગે છે. આ અશુદ્ધ પાઠ આજે જૈન સંધમાં સંપૂર્ણ રીતે પ્રચલિત થઈ ગયું છે. વસતિ ફ, દ્વિતીય રાસના વિભાગની પ્રસ્તાવના [ ૧૭ ] Jain Education Intematon For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy